દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા, પ્રધાનમંત્રીએ લોકોને કરી આ ખાસ અપીલ
નવી દિલ્હીઃ સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેમણે દરેકને શાંત રહેવા અને સલામતીના પગલાંનું પાલન કરવા […]