1. Home
  2. Tag "Earthquake"

કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, લોકોમાં ફેલાયો ભય

ગાંધીનગરઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર જિલ્લામાં રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જે બાદ 2.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો, જેનું […]

મણિપુરમાં ભૂકંપના બે આંચકા નોંધાયા, એકની તીવ્રતા 5.7ની નોંધાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં આજે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા 5.7 હતી. ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. માહિતી અનુસાર, સવારે 11.06 વાગ્યે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિલોંગ સ્થિત પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમીની ઊંડાઈએ હતું. તેમણે […]

આસામમાં ધરતી ધ્રૂજી, મોરીગાંવમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધાઈ

આસામના મોરીગાંવમાં મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ગુરુવારે બપોરે 2.25 વાગ્યાની આસપાસ લોકોએ ધરતી ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધવામાં આવી છે. ભૂકંપ શા માટે થાય છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. […]

કોલકાતામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભય

ઓડિશાથી પશ્ચિમ બંગાળ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે ઓડિશામાં પુરી નજીક ભૂકંપનો અનુભવ થયો હતો, જે 5.1 પર માપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 6.10 વાગ્યે બંગાળની ખાડીમાં 91 કિ.મી.ની ઉંડાઈએ ભૂકંપ આવ્યો હતો. ભારતના હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ 19.52 ઉત્તર અક્ષાંશ અને 88.55 પૂર્વીય રેખાંશ પર નોંધાયેલ […]

દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા, પ્રધાનમંત્રીએ લોકોને કરી આ ખાસ અપીલ

નવી દિલ્હીઃ સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેમણે દરેકને શાંત રહેવા અને સલામતીના પગલાંનું પાલન કરવા […]

ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં આજે સવારે ધરા ધ્રુજી હતી. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા લગભગ 6.2 નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આજે બુધવારે ભયાનક ભૂકંપ આવ્યો હતો. 6.2ની તીવ્રતાના આ ભૂકંપનું […]

જાપાનમાં 6.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

દક્ષિણપશ્ચિમ જાપાનમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે મિયાઝાકી પ્રીફેક્ચરના કેટલાક ભાગોમાં રાત્રે ૯.૧૯ વાગ્યે આવેલો ભૂકંપ જાપાની ભૂકંપના સ્કેલ પર ૫ ની તીવ્રતાથી થોડો વધારે હતો. જાપાન સિસ્મિક સ્કેલનું મહત્તમ મૂલ્ય 7 છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી અને મહત્તમ […]

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો

નવી દિલ્હીઃ નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ […]

તિબેટમાં ગોઝારા ભૂકંપથી 53 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની દહેશત

ભૂકંપમાં અનેક સ્થળોએ થયું ભારે નુકશાન ભૂકંપમાં 63થી વધારે લોકો ઈજાગ્રસ્ત ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા નવી દિલ્હીઃ તિબેટમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપમાં 53 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર […]

ગુજરાતઃ કચ્છમાં ભૂકંપના હળવા આંચકા, 3.2ની તીવ્રતા

ભૂકંપમાં કોઈ જાનહાન કે જાનામલને નથુ થયું નુકસાન ભચાઉથી 23 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સવારે ભૂકંપનો હળવો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયાનું જાણવા મળે છે. તાજેતરમાં જ કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code