1. Home
  2. Tag "Earthquake"

અમરેલીમાં મોટી તીવ્રતાના ભૂકંપની શક્યતાઓ ઓછી : વૈજ્ઞાનિકોનું તારણ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ સંદર્ભમાં અગાઉ એપ્રિલ-મે માસ દરમિયાન ગાંધીનગર ખાતેથી ઈન્સ્ટિટટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા મિતિયાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયાના જમીન વિસ્તારને કુલ ૬ સિસ્મોલોજિકલ ઝોનમાં વહેંચવામાં આવી છે. અમરેલી જિલ્લાનો સમગ્ર […]

મણિપુરમાં મધ્યરાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી

દિલ્હી:ભૂકંપની ઘટનાઓ સતત સામે આવી રહી છે.અગાઉ તુર્કી અને સીરિયામાં ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે.હવે અન્ય દેશોમાં પણ ભૂકંપના ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.મણિપુરના નોનીમાં મંગળવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તાજિકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ […]

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

ભુજ:ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધવામાં આવી છે.જોકે હાલમાં આ ભૂકંપ બાદ કોઈ નુકસાનના સમાચાર નથી.આ પહેલા રવિવારે પણ બે આંચકા અનુભવાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 4.3 હતી.સોમવારે સવારે 10.49 કલાકે ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર કચ્છના લખપતથી 62 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું. રવિવારે રાજકોટમાં બપોરે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો […]

પાપુઆ ન્યુ ગિનીમાં 6.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ,અફઘાનિસ્તાનમાં પણ ધ્રૂજી ધરા

દિલ્હી:પાપુઆ ન્યુ ગિનીના ન્યૂ બ્રિટન વિસ્તારમાં રવિવારે ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે.યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 65 કિમીની ઊંડાઈએ હતું. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રવિવારે 2.15 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 273 કિમી ઉત્તરપૂર્વમાં 4.3ની તીવ્રતાનો […]

તૂર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં 1.5 મિલયન લોકો બન્યાં બેઘર, મૃત્યુઆંક 50 હજારને પાર પહોંચ્યો

નવી દિલ્હીઃ તુર્કી અને સીરિયામાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ હજુ પણ બચાવની કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં બંને દેશમાં 50 હજારથી વધારેના મૃત્યુ થયા છે અને મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ લાખો લોકો ઈજાગ્રસ્ત થયાં છે. બીજી તરફ ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં હાલ જીવન જરૂરી વસ્તુઓ ભારત સહિતના દુનિયાના વિવિધ […]

ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી.મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું.તેની ઊંડાઈ 97.1 કિમી હતી.હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી. આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 11.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા […]

અમરેલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, તીવ્રતા 3.1ની નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે ભૂકંપનો આચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે, તેમજ તેની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલીમાં સવારે લોકો નોકરી-વ્યવસાય અર્થે જવાની તૈયારી કરી રહ્યાં હતા. દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ઘરની બહાર […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.1 નોંધાઈ

ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અરુણાચલના તવાંગથી 37 કિમી પૂર્વમાં રાત્રે 2.25 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા દિલ્હી-NCRમાં બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો ભૂકંપની તીવ્રતા

દિલ્હી:રાજધાની દિલ્હી NCRમાં બુધવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું.જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી.ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 […]

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા અનુભવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. ભૂગર્ભમાં સક્રિય થયેલી ફોલ્ટલાઈનને પગલે ભૂકંપના આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયા છે. જો કે, સદનબીસે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આ આંચકા નોંધાયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં 4 ફેબ્રુઆરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code