1. Home
  2. Tag "Earthquake"

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા  4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી:અનેક દેશ અને રાજ્યમાં ભૂકંપ આવવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે આજે તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી હતી. ભૂકંપ લગભગ રાત્રે  2:56 વાગ્યે આવ્યો હતો. મળતી માહિતી મુજબ,તાજિકિસ્તાનમાં લગભગ રાત્રે  2:56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર […]

તુર્કીમાં ફરી જોરદાર ભૂકંપના આંચકા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

તુર્કીમાં ફરી આવ્યો જોરદાર ભૂકંપ 5.0થી વધુની નોંધાઈ તીવ્રતા અનેક લોકો ઘાયલ થયાના સમાચાર દિલ્હી:તુર્કીના દક્ષિણ ક્ષેત્રમાં ગુરુવારે રાત્રે 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંચકાથી ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 23 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંને […]

ચીનમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા માપવામાં આવી

દિલ્હી: ચીનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.ચીનના શેડોંગ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકાના કારણે ભારે તારાજી સર્જાઈ છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આંચકો એટલો જોરદાર હતો કે ઈમારતો સ્પ્રિંગની જેમ ધ્રૂજવા લાગી. દોડતા લોકો જમીન પર પડ્યા હતા. ઘણા ઘાયલ પણ થયા હતા. . રવિવારે રાત્રે જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે […]

નિકોબાર દ્વીપ સમૂહમાં ધ્રૂજી ધરતી,રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતા નોંધાઈ

નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપ  5.0 ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી: નિકોબાર ટાપુઓમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.જોકે,આ ભૂકંપથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. આજે સવારે લગભગ 5.40 વાગ્યે નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધણધણી, ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ

કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દૂર નોંધાયું ભૂકંપથી લોકોમાં ફેલાયો ભય આઠેક દિવસ પણ ભૂકંપના બે આંચકા નોંધાયા હતા અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છના ભચાઉમાં ધણા ધણધણતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.9 નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના આ […]

આંદામાન અને નિકોબારમાં જોરદાર ભૂકંપ,5.8ની તીવ્રતા સાથે ધ્રૂજી ધરા

આંદામાન અને નિકોબારમાં ભૂકંપ 5.8ની નોંધાઈ તીવ્રતા ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું દિલ્હી:ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં શનિવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. GFZએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,સિયાંગમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 4.0ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના પાંગીન શહેરમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.50 કલાકે ભૂકંપ આવ્યો […]

ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા

ત્રિપુરામાં ભૂકંપના આંચકા  3.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી :ત્રિપુરામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.8 નોંધાઈ છે.જોકે હળવા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ,ત્રિપુરાના ખોવાઈમાં સોમવારે બપોરે 3.34 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા  4.4ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી : મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી […]

કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો,2.7ની તીવ્રતા નોંધાઈ 

કચ્છમાં બપોરે અનુભવાયો ભૂકંપનો આંચકો 2.7ની નોંધાઈ તીવ્રતા  કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ ભુજ: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. કચ્છમાં આજે બપોરે 1.19 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code