1. Home
  2. Tag "Earthquake"

ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા

ત્રિપુરામાં ભૂકંપના આંચકા  3.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી :ત્રિપુરામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.8 નોંધાઈ છે.જોકે હળવા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ,ત્રિપુરાના ખોવાઈમાં સોમવારે બપોરે 3.34 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા  4.4ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી : મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી […]

કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો,2.7ની તીવ્રતા નોંધાઈ 

કચ્છમાં બપોરે અનુભવાયો ભૂકંપનો આંચકો 2.7ની નોંધાઈ તીવ્રતા  કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ ભુજ: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. કચ્છમાં આજે બપોરે 1.19 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ

ઇટાનગર : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.3 રહી હતી.જોકે,આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા છે.રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ હતી.ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હજુ ગઈકાલે એટલે કે શુક્રવારે રાજસ્થાનના જયપુરમાં 4.4ની તીવ્રતાનો […]

જયપુર અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી રહી તીવ્રતા

જયપુર : રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની કોઈ તાત્કાલિક જાણ નથી. એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના […]

અલ સાલ્વાડોરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા નોંધાઈ

દિલ્હીઃ- દેશ વિદેશમાં અવાર નવાર ભૂકંપની ઘટનાઓ બનતી સામે આવી રહી છે ત્યારે વિતેલી સાંજે મંગળવારે અલ્ સાલ્વાડોરની રાજધાની ઘ્રુજી ઉઠી અહી અહી ભયાનક ભૂકંપના આચકાઓ અનુભવાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે મંગળવારે સાંજે અલ સાલ્વાડોરના પેસિફિક દરિયાકાંઠે લગભગ 70 કિલોમીટરની ઊંડાઈએ 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ રાત્રે 10.07 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા ખૂબ જ હળવા હતા. તેમના તરફથી કોઈ પણ પ્રકારના નુકશાનની કોઈ માહિતી નથી. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત ભૂકંપ નોંધાયા છે. જોકે ભૂકંપની તીવ્રતા હળવી રહી છે, પરંતુ ખીણમાં વારંવાર આવતા […]

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી : અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. આ ભૂકંપથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, રવિવારે બપોરે અલાસ્કામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી […]

અયોધ્યા રામ મંદિર 8.0ની તીવ્રતાના ભૂકંપથી પણ રહેશે સુરક્ષિત

અયોધ્યા :અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2024માં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આવતા વર્ષે ભક્તો વિશ્વના સૌથી દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરી શકશે.મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર તેની નિયત […]

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સેક્લ પર તીવ્રતા 4.9 નોંધાઈ

શ્રીનગરઃ- પહાડી રાજ્યોમાં સતત ભૂકંપના આચંકાઓ આવતા રહેતા હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા,પ્રાપ્ત જાણકારી પ્રમાણએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરમાં એક નહી 10 જ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકાઓ આવ્યા હતા. જો કે બન્બંને જગ્નેયાઓ પરના આચંકાઓ સામાન્ય હતા જેથી કોઈ જગ્યાએ કોઈ જાનહાની કે નુકશાન થયું ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code