દરરોજ નારિયળ ખાવાથી પાચનક્રિયામાં સુધારા સાથે હાડકા પણ રહેશે મજબુત
કાચુ નારિયેળ જેને નારિયેળની કાચલી અથવા મલાઇ પણ કહેવામાં આવે છે. નારિયેળ સ્વાદિષ્ટ અને પોષક તત્વોનો ખજાનો છે. સ્વાસ્થ્યને વધુ સારૂં રાખવા માટે દરરોજ નારિયેળ પાણી પીવાની ડોક્ટર સલાહ આપે છે. એટલે કે દરરોજ તમારાં ડાયેટમાં નારિયેળને સામેલ કરવાથી અદ્દભુત ફાયદો મળે છે. કાચા નારિયેળમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને હેલ્ધી ફેટ હોય છે. એટલે કે […]