જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે ઈકોકાર પલટી ખાતાં ચાલકનું મોત
કૂતરાના બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો ઈકોકારના ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં હાઈવે પર અલિયાબાડા ગામ પાસે પૂરફટ ઝડપે જતી ઈકોકાર પલટી ખાતાં ઈકોકારના ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, […]