1. Home
  2. Tag "Educational Institutions"

એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન ‘AmdavadNXT’નું પ્રદર્શન અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – AmdavadNXT exhibition અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા […]

દિલ્હી-NCR ‘ગેસ ચેમ્બર’ બન્યું: એર પ્યુરિફાયરની માંગમાં ઉછાળો

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025 : Pollution દિલ્હી અને NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી જતાં સ્થિતિ વણસી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ને પાર કરી જતાં દિલ્હી અને નોઈડામાં GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે. ઝેરી હવામાંથી બચવા માટે હવે લોકો પાસે ‘એર પ્યુરિફાયર’ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય તેમ જણાય છે. છેલ્લા બે મહિનામાં એર […]

મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો

નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]

જહાંગીરપુરી હિંસાઃ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં બિન-શૈક્ષણિક મુદ્દે દેખાવો કરવો કેટલો યોગ્ય ?

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતિના દિવસે નીકળેલી શોભાયાત્રા ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી કરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કેટલાક દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવાની ઘટનાની […]

અમદાવાદઃ શૈક્ષણિક સંસ્થાઓની બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે

અમદાવાદ: શહેરના ના સાયન્સ સીટીના વિજ્ઞાનભવન ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ અંતર્ગત પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, રિર્સચ સંસ્થાઓ, શિક્ષણવિદો- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસા પર પ્રકાશ પાડશે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, આ પરિષદના વિવિધ સત્રોમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો સર્વગ્રાહી શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code