1. Home
  2. Tag "Eid-ul-Azha"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી છે. બંનેએ એક્સ-પોસ્ટ દ્વારા તેને સંવાદિતા અને શાંતિના તાંતણામાં વણાયેલો તહેવાર ગણાવ્યો છે. રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, “ઈદ-ઉલ-અઝહાના શુભ પ્રસંગે હું બધા દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ તહેવાર બલિદાન, […]

આજે ઈદ-ઉલ-અઝહાનો તહેવાર,રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આજે બકરી ઈદની ઉજવણી રાષ્ટ્રપતિ મુર્મુએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભેચ્છા દિલ્હી: ભારતમાં આજે ઈદ-અલ-અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કર્યા બાદ પશુની કુરબાની આપશે. બકરી ઈદને ધ્યાનમાં રાખીને દેશના તમામ રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code