1. Home
  2. Tag "eknath shinde"

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકોઃ ભત્રીજા નિહાર ઠાકરેએ સીએમ શિંદેને સમર્થન આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર શિંદે એકનાથ ઠાકરેને મળ્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. નિહાર ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ બિંદુમાધવનો પુત્ર છે. આ પહેલા બાળ ઠાકરેની પુત્રવધૂ સ્મિતા ઠાકરે પણ એકનાથ શિંદેને મળી હતી. સ્મિતા ઉદ્ધવના મોટા ભાઈ જયદેવની પૂર્વ પત્ની છે. જો કે, […]

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ લીધા શપથ, ફડણવીસ બન્યા ડેપ્યુટી CM

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યા બાદ એકનાથ શિંદેએ આજે મુખ્યમંત્રીપદના શપથ લઈને રાજ્યની ધૂરા સંભાળી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને મુખ્યમંત્રીપદના પદના શપથ લેવડાવ્યા હતા. જેપી નડ્ડા અને ભાજપના હાઈકમાન્ડના નિર્દેશ પછી દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં સામેલ થયા છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને […]

રાજ્યની જનતાને અપેક્ષા પૂર્ણ કરવા દિવસ-રાત કામ કરીશું: એકનાથ શિંદે

મુંબઈઃ અમારા વિધાનસભા ક્ષેત્રની સમસ્યા વિશે ઉદ્ધવ ઠાકરેને ધણી વખત રજૂઆત કરી હતી પરંતુ તેમણે અમારી ઉપર ક્યારેય ધ્યાન આપ્યું નથી. અમે બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવાનું કામ કરીશું. તેમજ રાજ્યની જનતાએ જે અપેક્ષા રાખી છે તેને પૂર્ણ કરવા માટે અમે દિવસ-રાત મહેનત કરીશું. તેમ મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું. તેમણે ભાજપ અને દેવેન્દ્ર […]

રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)નો દાવો સાચો પડ્યો, મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત આવ્યો છે અને શિંદેજૂથને ભાજપ દ્વારા સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે જમાવ્યું હતું. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે બનશે તેવો દાવો કર્યો હતો. જે […]

કોને કેટલા મંત્રી પદ મળશે આ બાબતે બીજેપી સાથે થશે ચર્ચા, અફવાઓ પર ધ્યાન ન આપવું – એકનાથ શિંદેએ કર્યું ટ્વિટ

એકનાથ શિંદે એ મંત્રી પદને લઈને કર્યું ટ્વિટ કોને કેટલા મંત્રી પદ મળશે આ બાબતે બીજેપી સાથે થશે ચર્ચા મુંબઈઃ- મહારાષ્ટ્ટરના રાજકરણમાં ઉથલ પાથલ વચ્ચે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું ટ્વિટ સામે આવ્યું છે તેમણે ટ્વિટ કરીને મંત્રીપદ વિશેની વાત કરી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપી […]

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે શિંદે જૂથ અને ભાજપમાં સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે મીટીંગનો દોર શરૂ થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગુરુવારે સાંજે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે […]

અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએઃ એકનાથ શિંદે

અમને 50 ધારાસભ્યોનું સમર્થન અમે શિવસેનામાં છીએ અને શિવસેનામાં જ રહીશું સીએમ ઠાકરે સંપર્કમાં રહેલા ધારાસભ્યો અંગે ખુલાસો કરે મુંબઈઃ મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ શિંદે જૂથને પત્ર લખીને કેટલાક ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમે શિવસેનામાં છીએ અને શિવસેનામાં જ રહીશું. અમે બાલાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએ. […]

અમારી ઉપર પ્રેશર બનાવવાનો નેતાઓનો પ્રયાસઃ એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સરકાર બચાવવા મીટીંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં શિવસેના દ્વારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન ગુવાહાટીમાં સમર્થકો સાથે બેઠેલા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ શિવસેનાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે, તેમજ ધારાસભ્યો ઉપર દબાણા વધારવાના પ્રયાસ […]

એકનાથ શિંદેને હવે 37 નેતાઓનો સપોર્ટ -કહ્યું, ‘અમે ડરતા નથી કાયદો અમે પણ જાણીએ છીએ’

એકનાથ શિંદેનું પલ્લુ ભારે 37 નેતાઓનો છે સપોર્ટ બળવાખોરે એ પોતાના નેતા શિંદેને બનાવ્યા મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી શિવસેનાની પાર્ટી પર મુસીબતોના વાદળ છવાયેલા છે .મહારાષ્ટ્રના રાજકતરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે,શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું વલણ હજુ પણ નરમ પડ્યું નથી. પાર્ટીના 37 થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરીને તેઓ પક્ષપલટા વિરોધી કાયદાને […]

શિવસેના નેતા એકનાથ શિંદેને પદ પરથી હટાવાયા – અજય ચૌધરી બન્યા નવા ચીફ વ્હીપ

એકનાથ શિંદેને પદ પરથી હટાવાયા અજય ચૌધરી બન્યા નવા ચીફ વ્હીપ મુંબઈઃ-આજ સવારથી શિવસેના પાર્ટી  સતત ચર્ચામાં છે. ત્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેને પાર્ટીએ મહારાષ્ટ્રમાં ચીફ વ્હીપના પદ પરથી હટાવ્યા છે, આ સાથએ જ તેમનું આ પદ અજય ચૌધરીને આપવામાં આવી ચૂક્યું છે જેથી આજથી નવા ચીફ વ્હીપ અજય ચૌધરી  બન્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code