1. Home
  2. Tag "ELECTION 2024"

એનઆઈએમસીજેમાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ખાતે આગામી બુધવારે, છ માર્ચના રોજ “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ અને એડિશનલ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપશે. […]

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. […]

હિમાચલમાં કૉંગ્રેસની સરકાર તો બચી ગઈ, પણ લોકસભા ચૂંટણીમાં સમીકરણો બદલાશે

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસે તાત્કાલિક અસરથી પોતાની સરકારને તો બચાવી લીધી છે. પરંતુ તેની સામે હવે સૌથી મોટું સંકટ લોકસભાની ચૂંટણી છે, કારણ કે 6 બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી બાદ તેમના પ્રભાવવાળા વિસ્તારો પર પાર્ટીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશની રાજનીતિ પર પકડ ધરાવનારા વિશેષજ્ઞોનું કહેવું છે […]

Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?

નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે. 2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની […]

દ્વારકામાં પીએમ મોદીની અંડરવોટર ડૂબકી આહીરો માટે પણ એક મેસેજ, જાણો લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો શું છે ટાર્ગેટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાં અંડરવોટર દ્વારકા નગરીમાં પૂજાઅર્ચના કરી હતી. રવિવારે પીએમ મોદીની પૌરાણિક જળમગ્ન દ્વારકા નગરીમાં પાણીની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરતી તસવીરો અને વીડિયો ચર્ચામાં રહ્યા હતા. તો બીજી તરફ સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાત દરમિયાન આહીર જાતિ સુધી પહોંચ બનાવવાની તેમની કોસિશ પર કોઈનું ધ્યાન ગયું નથી. વડાપ્રધાન મોદીએ […]

લોકસભા ચૂંટણીને લગતા અવાર-નવાર પુછતા સવાલોના જાણો જવાબ

નવી દિલ્હી: ભારતની લોકશાહીમાં લોકસભાની ચૂંટણી સૌથી મોટો ઉત્સવ છે. ભારતની લોકસભાની ચૂંટણી દુનિયામાં સૌથી મોટી ચૂંટણી છે. આ વખતે આ ચૂંટણીમાં 95 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરી શકશે.   લોકસભા ચૂંટણીને સામાન્ય ચૂંટણી શા માટે કહેવામાં આવે છે? લોકસભા જનતાના પ્રતિનિધિઓની સભા છે અને તેમાં ચૂંટાવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયના ભારતીય […]

LOKSABHA ELCTION: કેરળમાં કૉંગ્રેસને 16, મુસ્લિમ લીગને 2 બેઠક સાથે સીટ શેયરિંગ થયું ફાયનલ

તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન થયું નથી. પરંતુ કોંગ્રેસે કેટલાક રાજ્યોમાં સીટ સેયરિંગને આખરી ઓપ આપ્યો છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી બાદ કેરળમાં પણ તેની ઔપચારીક ઘોષણા થઈ ચુકી છે. કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીષને બુધવારે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 16 બેઠકો પર ચૂંટણી લશે. સીટ શેયરિંગની જાણકારી […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]

1951-52થી 2019ની લોકસભાની ચૂંટણી: સત્તાના શિખરથી કારમા પરાજયો સુધીની કૉંગ્રેસની સફર, ક્યારેય મેળવી શકી નથી 50%થી વધુ વોટ

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ દેશ પર સૌથી વધુ સમય શાસન કરનારી અને હાલમાં સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો 1952થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં દેખાવ જોઈએ, તો તેના વળતાપાણીનો અંદાજ પણ આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી 1952થી 1971 સુધીની લોકસભા ચૂંટણીઓ ખુબ આસાનીથી જીતી હતી. જો કે કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં જનતા મોરચાની સામે કોંગ્રેસને હાર ખાવી […]

LOKSABHA ELECTION: શું મુસ્લિમ લીગના કારણે રાહુલ ગાંધી વાયનાડને કહી રહ્યા છે બાય-બાય?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. પરંતુ સંભાવના છે કે તેઓ આ વખતે કેરળના સ્થાને દક્ષિણ ભારતના કોઈ એક રાજ્ય તેલંગાણા અથવા કર્ણાટકથી એક બેઠક પર ચૂંટણી લડે અને બીજી બેઠક ઉત્તરપ્રદેશની હોઈ શકે છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકારો છે અને તેથી આ બંને રાજ્યોમાંથી કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code