1. Home
  2. Tag "ELECTION COMMISSION"

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]

ગુજરાતઃ SIRની કામગીરીમાં ચૂંટણીપંચને મદદરૂપ થવા મંત્રીઓને આદેશ અપાયા

ગાંધીનગરઃ જામનગરમાં એક દિકરીના લગ્ન પ્રસંગના સ્થળ પર એક જાહેર કાર્યક્રમનું આયોજન થતા તકલીફમાં મુકાઇ ગયેલા પરિવાર માટે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દઇ પરિવારને ચિંતામુક્ત કરી દીધા હતા. આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે, આ પ્રકારે […]

અહો આશ્ચર્યમ! તમામ પક્ષ કરતાં સૌથી વધુ મત મળવા છતાં RJD માત્ર 27 બેઠક ઉપર આગળ!

પટણા, 14 નવેમ્બર, 2025– બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં એક મોટું આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સાંજે 4.30 વાગ્યા સુધીમાં થયેલી મતગણતરી અનુસાર ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો ઉપર આગળ છે અને તેને અત્યાર સુધીમાં 20 ટકા મત મળ્યા છે. જ્યારે જનતા દળ-યુ 76 બેઠકો ઉપર આગળ છે અને તેને 18.86 ટકા મત મળ્યા છે. પરંતુ […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાઃ શું તમને કોઈ મુઝવણ છે? તો જાણો અહીં પૂરી પ્રક્રિયા વિશે

ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર […]

ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં ચાલી રહેલા SIRની કરી સમીક્ષા

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી. આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં […]

ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો

નવી દિલ્હી: ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને કોલંબિયાના 14 સહભાગીઓ છ નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું અવલોકન કરશે. પંચે જણાવ્યું કે, બિહારની બે દિવસીય મુલાકાત દરમિયાન સહભાગીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બાબતે કેન્દ્રોની મુલાકાત લેશે.ઉદઘાટન સત્રમાં, ઇલેક્ટ્રોનિક […]

બિહાર વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે આંતરરાજ્ય સરહદી તૈયારીઓની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ આજે ​​બિહારમાં આંતરરાજ્ય સરહદી મુદ્દાઓ પર બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવો, પોલીસ મહાનિદેશકો (DGPs), અને મુખ્ય સચિવો (ગૃહ) તેમજ ગૃહ મંત્રાલય, રેલ્વે મંત્રાલય અને તમામ અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ […]

બિહાર ચૂંટણીમાં ‘ડીપફેક’ બનાવવા અથવા માહિતીને વિકૃત કરવા માટે AIનો દુરુપયોગ ન કરવા ચૂંટણીપંચનો રાજકીયપક્ષોને નિર્દેશ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટપણે રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે તેઓ બિહાર ચૂંટણીમાં ‘ડીપફેક’ બનાવવા અથવા માહિતીને વિકૃત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ ન કરે. પંચે આદેશ આપ્યો છે કે તમામ પક્ષો, સ્ટાર પ્રચારકો […]

કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન વોટ ડિલીટ કરી શકતું નથી: ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો મત હટાવી શકતું નથી અને કર્ણાટકના આલેન્ડમાં કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું નથી. આયોગે જણાવ્યું હતું કે 2023માં નામ કાઢી નાખવાના શંકાસ્પદ પ્રયાસ સામે FIR દાખલ કરવામાં આવી હતી. આયોગે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર […]

મતદાર યાદીમાંથી ગાયબ થયેલા મતદારોની દાવા અરજી ઓનલાઈન સ્વીકારવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને એવા મતદારો પાસેથી દાવા ફોર્મ ઓનલાઈન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે જેમના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે,અને આ પ્રક્રિયામાં કોઈપણ દસ્તાવેજો ભૌતિક રીતે સબમિટ કરવાનો આગ્રહ રાખવો નહીં. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે, દાવા ફોર્મ ચૂંટણી પંચ દ્વારા મૂળ સૂચિબદ્ધ 11 દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે અથવા આધાર કાર્ડ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code