1. Home
  2. Tag "ELECTION COMMISSION"

મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ […]

લોકસભાની ચૂંટણીઃ મતદાનની ટકાવારીને લઈને મલ્લિકાર્જુન ખડગે ફરીથી ચૂંટણીપંચને લખશે પત્ર

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર ચૂંટણી પંચને પત્ર લખશે. આ વખતે તેમનો પત્ર લખવાનો હેતુ તેમના દ્વારા ગત વખતે મોકલવામાં આવેલા પત્રને નકારવાનું કારણ જાણવાનો છે. ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના 6 મેના પત્રમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં મતદાનના આંકડાઓમાં વિસંગતતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના આરોપોને ફગાવી દીધા હતા. શનિવારે […]

પાંચમા તબક્કામાં 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં 695 ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ફેઝ-5માં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 695 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે પાંચમા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 49 પીસી માટે કુલ 1586 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાંચમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મે, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

100 વર્ષની ઉંમરમાં તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છે : શતાયુ સરસ્વતીબેન કાકાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર સવારથી મતદાન થઈ રહ્યું છે. દરમિયાન ગાંધીનગરના સેક્ટર 21માં રહેતા શતાતુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લીધો હતો. શતાયુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ કહ્યું કે મે મારી 100 વર્ષની ઉંમરમાં કોઇપણ ચૂંટણીમાં બિનચૂક મતદાન કર્યું છે. મારી નૈતિક ફરજ અદા કરી છે. એપ્રિલ માસમાં એક સો […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચ સાતમા અને અંતિમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડશે

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મંગળવારે જાહેરનામું બહાર પાડશે. આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી 57 લોકસભા મતવિસ્તારોમાં 1 જૂને મતદાન થશે.આ તબક્કામાં મતદાન માટે નિર્ધારિત મતદારક્ષેત્રોમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની દરેક 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, મંગળવારે મતદાન યોજાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત સહિત 11 જેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જેનો ચૂંટણીપ્રચાર આજે સાંજે શાંત પડ્યો હતો. ગુજરાતની 25 […]

આવો, આપણે મતદાનના મહોત્સવને ઊજવીએ (લેખાંક-5)

 (સુરેશભાઈ ગાંધી) અફઘાનિસ્તાનમાં તાલીબાનોના ફતવાની અવગણના કરી સફીઉલ્લાહે મતદાન કર્યું પછી… હાલમાં ચૂંટણીઓ ચાલે છે તેવે સમયે એક પ્રેરણાદાયી ઘટનાથી લેખનો પ્રારંભ કરીએ. ઘટના અફઘાનિસ્તાનની છે અને સપ્ટેમ્બર, ૨૦૧૪માં બનેલી છે. અફઘાનિસ્તાનમાં ૨૦૧૪માં તાલિબાનોએ ફતવો બહાર પાડેલો કે, સરકાર યોજિત ચૂંટણીમાં કોઈ મતદાન કરવા જશે નહીં. તાલિબાનોના ફતવા એટલા જડબેસલાક અને ડરામણા હોય છે કે […]

લોકસભા ચૂંટણીઃ ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના ચૂંટણીપંચની ખાસ વ્યવસ્થા

ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા સામાન્ય ઘટાડાને દૂર કરવા માટે મતદાતાઓની  ભાગીદારીના હસ્તક્ષેપને બમણો કરી દીધી છે. અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે, જે ભારતમાં ચૂંટણીની ભાગીદારીના ઇતિહાસની તુલનાએ સૌથી સારું છે, પરંતુ 2019ના ઉચ્ચ માપદંડો કરતાં કંઈક અંશે પાછળ છે. ઇસીઆઈના […]

લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1717 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 96 પીસી માટે કુલ 4264 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોથા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

મતદાનના બદલામાં વળતર અને પ્રલોભનની સંભાવના લાંચ/ભ્રષ્ટાચાર સમાનઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમની સૂચિત લાભાર્થી યોજનાઓ માટે વિવિધ સર્વેની આડમાં મતદારોની વિગતો માંગતી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવી છે, જે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 (1) હેઠળ લાંચની ભ્રષ્ટ પ્રથા છે. તેમાં નોંધ્યું છે કે, “કેટલાક રાજકીય પક્ષો અને ઉમેદવારો એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા છે જે કાયદેસરના સર્વેક્ષણો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code