લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત,ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ
લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ હાજીપુર સિવિલ કોર્ટ તરફથી મળી મોટી રાહત દિલ્હી:2015ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં લાલુ પ્રસાદ યાદવને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે તેમની વિરુદ્ધ આવા કોઈ પુરાવા મળ્યા નથી, તેથી જ તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]