1. Home
  2. Tag "Emergency"

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

મહાકુંભ: કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તાલીમ અપાઇ

લખનૌઃ મહાકુંભ-2025નો ભવ્ય, સલામત અને સફળ કાર્યક્રમ સુનિશ્ચિત કરવા અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાકુંભ પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વૈભવ ક્રિષ્નાની ગાઈડલાઈન પર પોલીસ સ્ટેશન અખાડા મહાકુંભ મેળા વિસ્તારમાં ઈમરજન્સી સજ્જતાની સલામતી સુનિશ્ચિત કરવા માટે અખાડા વિસ્તારમાં બપોરે 2 કલાકે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.મોક ડ્રીલમાં વિવિધ કટોકટીની પરિસ્થિતિઓનો સામનો […]

એર ઈન્ડિયાના વિમાનનું એન્જીન હવામાં બંધ, બેંગ્લોરમાં ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના વિમાનનું એન્જીન હવામાં બંધ થઈ જવાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. બેંગ્લોર એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જીન અધવચ્ચે જ બંધ થઈ ગયું હતું. જે બાદ તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ 2820 બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે ઉડાન ભરી હતી. […]

દેશમાં ઈમરજન્સીની યાદમાં 25મી જૂને સંવિધાન હત્યા દિવસ ઉજવાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બીજા દિવસે 26 જૂને રેડિયો પર દેશની જનતાને આની જાણ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે X […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી તરફથી લદાયેલી ઈમરજન્સી એટલે કે કટોકટીનો ભાજપ આજે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર ટ્વીટ કરીને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને આજે શ્રદ્ધાંજલી અર્પવા આહ્વાન કર્યુ છે. ઈમરજન્સી સામે આજે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવી રહયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે બપોરે ઈમરજન્સીને […]

આઝાદ ભારતની ત્રણ ભૂલોમાં સૌથી મોટી ભૂલ કઈ?

નવી દિલ્હી: રાજીવ ગાંધીની ભૂલ તેમના માતા ઈન્દિરા ગાંધીની ભૂલ કરતા વધુ મોટી હતી. તેનું કારણ છે. કટોકટીમાં આરએસએસની કેડરને નિશાન બનાવીને તેને છંછેડયા બાદ પણ 1984 સુધી ઈન્દિરા ગાંધી આ સંગઠનને હાંસિયામાં રાખવામાં સફળ રહ્યા હતા. રાજીવ ગાંધીએ સિમ્પથી વેવમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકોમાં સમેટયું હતું. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને […]

આઝાદ ભારતની ત્રીજી ભૂલ : 2004માં ફીલ ગુડ અને શાઈનિંગ ઈન્ડિયાએ ભાજપનો રાજકીય રંગ ઝાંખો પાડયો

નવી દિલ્હી:  જાન્યુઆરી, 2004 સુધીમાં ત્રણ મહત્વના હિંદી બેલ્ટના રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના કારણે આની અસર અન્ય રાજ્યોમાં થવાની ગણતરીઓ થવા લાગી હતી. પ્રમોદ મહાજનના નેતૃત્વમાં પાર્ટીના વ્યૂહરચનાકારો અને અડવાણી સમર્થકોએ નિર્ણય કર્યો હતો કે ચૂંટણી સમયથી પહેલા યોજવી જોઈએ અને લહેરનો લાભ ઉઠાવવો જોઈએ. આમા શંકા જાહેર કરનારા એકમાત્ર વ્યક્તિ […]

આઝાદ ભારતની પહેલી ભૂલ: કટોકટી નહીં, પણ તેમાં આરએસએસની કેડરને નિશાન બનાવવી ઈન્દિરા ગાંધીની ભૂલ કેમ હતી?

નવી દિલ્હી:  કટોકટી લાગુ કરવી ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કલંકીત ઘટના છે. પરંતુ કટોકટી કરતા પણ મોટી ભૂલ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી. આ ભૂલ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેડરને નિશાન બનાવવી અને તેમને જેલમાં પુરી દેવા. ઈન્દિરા ગાંધી 1977માં કટોકટી ઉઠાવાયા બાદ જનતા મોરચાની સામે હારી ગયા. પણ ત્રણ વર્ષની અંદર જનતા મોરચો તૂટયો […]

આઝાદ ભારતની રાજનીતિને બદલનારી ત્રણ ભૂલો, જાણો ઈન્દિરા, રાજીવ, અટલ-અડવાણીએ શું કરી હતી ભૂલ?

નવી દિલ્હી: મોટા માણસોની નાની ભૂલો પણ ઘણી મોટી સાબિત થતી હોય છે. આવી જ કેટલીક ભૂલોની વાત કરવી છે. આ ભૂલો ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિઓ દ્વારા થઈ છે. જેના કારણે સ્વતંત્ર ભારતની રાજનીતિમાં ધડમૂળથી પરિવર્તનો પણ જોવા મળ્યા છે. આ એવા પરિવર્તનો હતા કે જેણે ભારતની રાજનીતિને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ લઈ […]

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ મોકૂફ રખાઈ,અભિનેત્રીએ જણાવ્યું આ પાછળનું કારણ

મુંબઈ: કંગના રનૌત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દમદાર ભૂમિકાઓ ભજવવા માટે જાણીતી છે. કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તેજસ’ને લઈને ચર્ચામાં છે. હવે કંગનાએ તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને એક નવું અપડેટ શેર કર્યું છે. ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. કંગના આ ફિલ્મમાં સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code