1. Home
  2. Tag "employees"

નક્લી એન્કાઉન્ટર કેસમાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે શું લેવાય છે કાર્યવાહી?

મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય શોષણના આરોપી અક્ષય શિંદેનું ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ પછી, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો, અને હવે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે આ માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે. પણ આ પહેલો કિસ્સો નથી. […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ રહી શકશે નહીં

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ જ કર્યો ઠરાવ હવે 3 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરાશે બદલીઓ માટે હવે કોઈની યે ભલામણ ચાલશે નહીં અમદાવાદઃ મ્યુનિ,કોર્પોરેશનમાં ઘણાબધા કર્મચારીઓ અને અધિકારીઓ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તાજેતરમાં એએમસીમાં  સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી કૌભાંડમાં મ્યુનિના જ કર્મચારીની […]

ગુજરાત સરકારના 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

કર્મચારીઓને 5 મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે ચુકવાશે, 1લી જુલાઈથી મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે, 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને પોન્શનરોને લાભ મળશે ગાંધીનગરઃ  ગુજરાત સરકારે તેના છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરપતા  કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ […]

ગુજરાત સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મર્યાદામાં 25 ટકાનો વધારો

તા. 1લી જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ લાભ મળશે, રૂપિયા 20 લાખની મર્યાદા વધારી  હવે 25 લાખ, નાણા વિભાગ દ્વારા હવે ઠરાવ કરાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 […]

હર ઘર તિરંગા અભિયાનમાં અંબાજી એસટી ડેપોના કર્મચારીઓ, પ્રવાસીઓ જોડાયાં

અંબાજીઃ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં હર ઘર તિરંગા  અંતર્ગત કાર્યક્રમોનું યોજાય રહ્યા છે. જેમાં અંબાજી એસ ટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસ.ટી.અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી કરવામાં આવી હતી. […]

ગુજરાતના 107 નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી, છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવી શકી નથી

ગાંધીનગરઃ રાજ્યની 107 નગરપાલિકાના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી. તમામ નગરપાલિકાઓની હાલત કફોડી બની છે, બાકી ટેક્સની રિકવરી થઈ શક્તી નથી. અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય તો જ કર્મચારીઓના પગારો થઈ શકે તેમ છે. નગરપાલિકાના સત્તાધિશોએ ત્વરિત ગ્રાન્ટ ફાળવવાની રાજ્ય સરકારને […]

કેન્દ્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને શંકાસ્પદ ઈમેલ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એક શંકાસ્પદ ઈમેલ મળ્યા હતા, જે બાદ તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ આ મામલે તપાસની માંગ કરી હતી. વિવિધ મંત્રાલયોમાં કામ કરતા સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ (CSS) અધિકારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં, તેઓને તેમના સત્તાવાર મેઈલ એકાઉન્ટ્સ રદ કરવામાં આવ્યા નથી તેની ખાતરી કરવા માટે એક લિંક પર ક્લિક કરવાનું […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રિય ધોરણે મોંધવારી ભથ્થુ જાહેર ન કરાતા અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. અને કેન્દ્ર સરકાર જ્યારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કરે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું હતુ. પણ ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે હજુ […]

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીઓ રહે સાવધાન, 5 ખતરનાક રોગોનો ખતરો

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આખી રાત જાગતા રહેવાથી તેમને પૂરતી ઊંઘ નથી મળતી અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જે ભવિષ્યમાં ગંભીર બની શકે છે. શું તમે પણ નાઇટ શિફ્ટ કરો છો, જો હા તો આજથી જ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાનું શરૂ કરો, કારણ કે રાત્રે કામ […]

ગુજરાતના વર્ગ-3ના કર્મચારીઓથી લઈને અધિકારીઓએ પોતાની મિલક્તો જાહેર કરવી પડશે

ગાંધીનગર: ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો નિયમ છે. ઘણા અધિકારીઓ પોતાની મિલક્તો જાહેર કરતા નથી. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને અધિકારીઓને પોતાની મિલકતો જાહેર કરવાની તાકીદ કરવામાં આવતી હોય છે. હવે વર્ગ-3ના કરાર આધારિત સહિત તમામ કાયમી વર્ગ-3ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આગામી 15મી મે સુધીમાં પોતાની સ્થાવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code