નક્લી એન્કાઉન્ટર કેસમાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે શું લેવાય છે કાર્યવાહી?
મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય શોષણના આરોપી અક્ષય શિંદેનું ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ પછી, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો, અને હવે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે આ માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે. પણ આ પહેલો કિસ્સો નથી. […]