રોજગાર દિવસ: એસ.ટી.નાં 2250 ડ્રાઇવરોને તા.6ઠ્ઠીએ ભરતીનાં ઓર્ડરો અપાશે
અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળને પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા પણ ચાલુ સપ્તાહ દરમિયાન ડ્રાઇવરોની ભરતી અને નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ તેમજ નવી બસોનું પણ લોકાર્પણનાં કાર્યક્રમો યોજાશે. તેમ એસ.ટી. વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજયનાં એસ.ટી. વિભાગનાં રાજકોટ સહિતના […]