1. Home
  2. Tag "entry"

બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાણીના દીકરાની પણ ફિલ્મ જગતમાં એન્ટ્રી

મુંબઈઃ રાજકુમાર હિરાણી બોલિવૂડના જાણીતા નિર્દેશકોમાંથી એક છે. દર્શકો તેમની દરેક ફિલ્મને ખૂબ પસંદ કરે છે. અત્યાર સુધી રાજકુમાર હિરાનીએ 3 ઈડિયટ્સ, પીકે, ડાંકી જેવી ઘણી શાનદાર ફિલ્મો આપી છે. રાજકુમાર હિરાણી મનોરંજન અને જ્ઞાનથી ભરપૂર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. અત્યાર સુધી દિગ્દર્શકોએ ઘણા કલાકારોને સ્ટાર બનાવ્યા છે. હવે તેનો દીકરો પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં […]

એશિયન ગેમ્સ 2023: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હીઃ ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સની વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં વિવિધ રમતોમાં 86થી વધારે મેડલ જીત્યાં છે. દરમિયાન એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટથી પરાજય આપીને ફાઈલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી….

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના પતન બાદ શહબાઝ શરીફ પીએમ બન્યાં હતા. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીએમ શરીફ સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. હવે પાકિસ્તાનના રાજકારણમાં […]

કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ હર્ષદ રિબડિયા આજે ભાજપનો ખેસ ધારણ કરશે, કોંગ્રેસે કર્યા પ્રહારો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપે ફરીવાર ભરતી મેળો શરૂ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ હવે આજે ગુરૂવારે ભાજપમાં  વિધિવત જોડાશે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો સાથે આવીને રિબડિયા ભાજપનો ખેસ ધારણ કરશે. દરમિયાન કોંગ્રેસ દ્વારા હર્ષદ રિબડિયા સામે પ્રહારો કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ […]

ક્રિકેટના મેદાનમાં અદાણી જૂથની એન્ટ્રી, UAE T-20 લીગની એક ફ્રેન્ચાઈઝી ખરીદી

નવી દિલ્હીઃ ભારત અને એશિયાના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીના અદાણી ગ્રુપે હવે ક્રિકેટના મેદાનમાં પણ પ્રવેશ કર્યો છે. ગ્રુપના સ્પોર્ટસ યુનિટ અદાણી સ્પોર્ટસલાઈનએ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના ફ્લેગશિપ ટી-20 ક્રિકેટ લીગમાં એક ફ્રેન્ચાઈઝી ઓપરેટ કરવા અને તેનો માલિકી હક્ક મેળવવાના અધિકાર ખરીદ્યા છે. આ ટી-20 ક્રિકેટ લીગ ભારતીય ઈવેન્ટ આઈપીએલ જેવી જ થવાની […]

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભારત દુનિયાના 63 દેશમાં પગપેસારો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ભય ફેલાયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા વેરિએન્ટના લગભગ 38 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન ભારત સહિત દુનિયાના 63 જેટલા દેશોમાં ઓમિક્રોને પગપેસારો કર્યો હોવાનું WHOએ જણાવ્યું હતું. એટલું જ નહીં આ વેરિએન્ટની ચેપ લાગવી ગતિ જોઈને નિષ્ણાતો પણ ચિંતામાં મુકાયાં છે અને ટુંક […]

કોરોના સંકટઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાબાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતના કર્ણાટકમાં બે દિવસ પહેલા જ ઓમિક્રોનના બે કેસ નોંધાયાં હતા. દરમિયાન ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રવેશ થયો છે. જામનગરમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઝિમ્બાવવેથી પરત આવ્યો હતો. તેના જરૂરી નમુના તપાસ માટે પૂના મોકલવામાં આવ્યાં હતા. દરમિયાન […]

ગુજરાતઃ 21 નિર્જન ટાપુઓ ઉપર મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા […]

ભારતમાં આ વર્ષે ચોમાસાની વહેલી થશે એન્ટ્રી, 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે

દિલ્હીઃ ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગામી કરી છે. દરમિયાન આ વર્ષે ભારતમાં ચોમાસુ એક દિવસ વહેલું ભારતમાં પ્રવેશ લેશે. સામાન્ય રીતે કેરળના દરિયાકાંઠે તા. 1લી જૂનના રોજ ચોમાસુ પહોંચે છે. જો કે, આ વર્ષે 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. તેમજ હાલ કેરળમાં ચોમાસા માટે અનુકૂળ હોવાનું હવામાન વિભાગે માને છે. […]

ભારતમાં તા. 31મી મેના રોજ ચોમાસાની થશે એન્ટ્રી, 98 ટકા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે. તા. 31મી મેના રોજ કેરળ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની સાથે 98 ટકા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code