જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે અમદાવાદ તથા રાજકોટની પસંદગી
અમદાવાદઃ ગુજરાતમાં જળવાયુ અને પર્યાવરણ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ભવિષ્યને ધ્યાને રાખીને તેની સંભવિત અસરોનો અભ્યાસ જરૂરી છે. ગુજરાત સરકારના જળવાયું કલાઇમેટ વિભાગ અને નવી દિલ્હીની વસુધા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન સહિતની નકારાત્મક અસરોને આગામી સમયમાં જરૂરી પગલાં લઇ ઓછી કરવા માટે કરવાની થતી પોલિસીઓ અને ભલામણો રજૂ કરવા માટે રાજ્યમાં રાજકોટ અને […]