1. Home
  2. Tag "ericsson case"

એરિક્સન કેસ: અનિલ અંબાણી અને બે નિદેશક અદાલતના અનાદર મામલે દોષિત, 453 કરોડ ચુકવવા પડશે

સુપ્રીમ કોર્ટે એરિક્સન મામલામાં અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સના બે નિદેશકોને અદાલતના અનાદરના દોષિત ઠેરવ્યા છે. અનિલ અંબાણી સિવાય રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીષ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાનીને અનાદરના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. અદાલતે ચાર સપ્તાહની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયાની ચુકવણી માટે જણાવ્યું છે. આમ નહીં કરવાની સ્થિતિમાં ત્રણ માસની જેલની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code