1. Home
  2. Tag "event"

મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને કરી ખાસ અપીલ

લખનૌઃ મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી સીએમ યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ જે ઘાટ પર છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ તરફ જવાનું ટાળે. તેમણે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે. સીએમ યોગીએ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે. મહાકુંભમાં […]

તિરુપતિમાં થયેલી ભાગદોડની ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. નરેન્દ્ર મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તિરુપતિ […]

રાજસ્થાનઃ બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટનાની રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સ્વત: સંજ્ઞાન નોંધ લીધી

જયપુરઃ ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ એક મીડિયા અહેવાલ અંગે સ્વત:સંજ્ઞાન નોંધ લીધી છે. જેમાં 11 ડિસેમ્બર, 2024ના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં લગભગ 56 કલાક સુધી 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અહેવાલ મુજબ, છોકરો ખેતરમાં રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો. પંચે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી […]

રિષભ પંતે અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ બચાવનાર બે વ્યક્તિઓને આપી ખાસ ભેટ

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો 2022માં કાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. પરંતુ તેને બે લોકોએ બચાવી લીધો હતો. પંત એ લોકોને હજુ ભૂલ્યા નથી. તેમનો જીવ બચાવનાર બંને લોકોને તેમણે ખાસ ભેટ આપી હતી. તેણે બે સ્કૂટર ભેટમાં આપ્યા હતા. પોતાનો જીવ […]

JNU માં દેખાશે સાચી ઘટનાઓ, ડાયરેક્ટરે જણાવ્યું કેમ રાખ્યું ફિલ્મનું નામ ‘JNU: જહાંગીર નેશનલ યૂનિવર્સિટી’

લોકસભાની ચૂંટણીની તૈયારીને પગલે પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. સાથે બોલિવૂડમાં પણ કેટલીક એવી ફિલ્મોનો ખુમાર જોવા મળી રહ્યો છે જેમાં ચૂંટણીના રંગની ઝલક જોવા મળી રહી છે. તાજેતરમાં જ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘આર્ટિકલ 370’ ફિલ્મો રીલિઝ થઈ. જેમાં રાજકારણનું અમુક અંશ બતાવવામાં આવ્યું હતું. હવે ‘JNU’ 5મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ડ્રામા […]

ગુજરાતમાં G-2Oના પ્રમોશન માટે સરકાર દ્વારા મેરેથોન, લાઈટ શો, સહિત ઈવેન્ટનું આયોજન કરાયું

ગાંધીનગરઃ ભારત દેશને પ્રથમવાર જી-20નું યજમાનપદ મળ્યુ છે. અને જી-20ની 15 જેટલી મહત્વની બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં જી-20નું પ્રમોશન કરવા અને લોકભાગીદારી વધારવાના ભાગરૂપે રાજ્ય સરકારે વિભાગોને વિવિધ કાર્યક્રમો અને ઇવેન્ટ યોજવાની જવાબદારી સોંપી છે. આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને જ્યાં બેઠકો યોજાવાની છે, તેવા સ્થળોએ જી-20નો માહોલ ઊભો કરવા માટે […]

આતંકવાદી જાહેર કરનાયેલા મીરની જાણો કર્મકુંડળી, ટાર્ગેટ કિલિંગને ઘટનોનો છે મુખ્ય સુત્રધાર

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે મોદી સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ત્રાસવાદી અરબાઝ અહમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ફરમાન ઉપર કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ સહિતના ગુનાઓને અંજામ આપીને લોહીની નદીઓ વહેડાવતા મીર અનેક ગુનામાં વોન્ડેટ છે. સરકાર […]

“ભારત જેવી લોકશાહીમાં જનમાધ્યમો  પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય”

ભારતીય વિચાર મંચ દ્વારા “ફેક ન્યુઝ: વૈશ્વિક સમસ્યા, સ્થાનિક નિવારણ” વિષયે  પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ અમદાવાદ:  “ભારત જેવી વિશાળ લોકશાહીમા જનમાધ્યમો પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય છે. આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફેક ન્યુઝ કે ફેક કન્ટેન્ટે એક વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ લીધું છે. વિશ્વના તમામ દેશો અને ટેક કંપનીઓ આ સમસ્યાનો હલ લાવવા ઝઝૂમી […]

જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં વ્યાખ્યાન યોજાયું

ભારતીય વિચાર મંચ અમદાવાદ દ્વારા આયોજન થયું “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય ઉપર સેમિનારનુ આયોજન થયું આ સેમિનારનું ભારતીય વિચાર મંચના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અમદાવાદ: ભારતીય વિચાર મંચ, અમદાવાદ શહેર  દ્વારા ગઈકાલે દિનેશ હોલ ખાતે સાંજે “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય […]

ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ 2022: 30 નવેમ્બર પહેલા સબમિટ કરો આપની શોર્ટ ફિલ્મ

ભારતીય ચિત્ર સાધનાની ચોથી આવૃત્તિ ભોપાલમાં આગામી 18-20 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાશે આ માટે તમારે 30 નવેમ્બર પહેલા શોર્ટ ફિલ્મ સબમિટ કરવાની રહેશે અહીંયા દર્શાવેલા ઇમેલ આઇડથી તમે પ્રતિયોગિતામાં ભાગ લઇ શકો છો અમદાવાદ: ભારતીય ચિત્ર સાધના દ્વારા પ્રતિષ્ઠિત ‘ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષે 18 થી 20 ફેબ્રુઆરી, 2022ના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code