1. Home
  2. Tag "Exam"

ગુજરાત યુનિવર્સિટીએ તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષા રાખી મોકુફ

કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં કરાશે જાહેર અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ કોરોના વાયરસના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ […]

GTU દ્વારા ડીપ્લોમાં સેમ-1ની તા. 16મી એપ્રિલથી લેવાશે પરીક્ષા

કોરોના ગાઈડલાઈનનું કરાશે પાલન સંક્રમણ વધતા પરીક્ષા રખાઈ હતી મુલત્વી પરીક્ષાનો નવો કાર્યક્રમ કરાયો જાહેર અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં તા. 10મી એપ્રિલ સુધી ઓફલાઈન એજ્યુકેશન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજી દ્વારા તા. 16મી એપ્રિલથી ડીપ્લોમા સેમ-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોરોના […]

GPSCની પરીક્ષાને કોરોનાની અસરઃ તારીખમાં કરાયો ફેરફાર

એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષામાં કરાયો ફેરફાર અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ બનતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે કોરોનાની અસર સરકારી ભરતી ઉપર પણ પડી રહી છે. આગામી એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી જીપીએસસીની પરીક્ષામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફેરફાર […]

કોરોના મહામારીઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહની પ્રેક્ટિકલની પરીક્ષા રખાઈ મોકુફ

આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરાશે કુલ 189 પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા મોકુફ આજથી શરૂ થવાની હતી પરીક્ષા અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની અસર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડતી હોવાનું લાગી રહ્યું છે. કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગ દ્વારા દો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાને મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું […]

ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ હવે 12મી એપ્રિલથી શરૂ થશે

કોરોનાના વધતા સંક્રમણને કારણ યુજીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો બીજી તરફ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ એપ્રિલ અંત સુધીમાં પૂર્ણ કરી દેવી પડે તેમ છે જેથી ગુજરાત યુનિ. દ્વારા હવે 12મી એપ્રિલથી પરીક્ષાઓ યોજવામાં આવશે નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ બાદ સરકારે 10 એપ્રિલ સુધી અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો […]

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો અને સ્કુલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે. […]

ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોનના ધો-9થી 12ના વિદ્યાર્થીઓની પછીથી લેવાશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. જો કે, સંક્રમણ ઘટતા ધો-9થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વકરતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આગામી દિવસોમાં ધો-9થી 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. […]

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ધો-3થી 8ની પ્રથમ કસોટીનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજથી સ્કૂલોમાં ધો-3થી 8ની પ્રથમ કસોટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જે વિદ્યાર્થીઓ ઘરેથી પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેઓ ઘરેથી પેપર લખીને સ્કૂલમાં મોકલાવી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને વચ્ચે પરીક્ષાના પ્રારંભ થઈ રહ્યો હોવાથી વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. વાલીઓએ પણ તમામ વિદ્યાર્થીઓ ઘરેથી […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાને બદલે મે મહિનામાં લેવામાં આવશે. દરમિયાન ધો-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉ.બુ.પ્રવાહની તમામ પરીક્ષા ફોર્મ રગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તા. 22મી માર્ચ સુધી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે માટે અલગથી કોઈ જ લેઈટ […]

ગુજરાતમાં ધો-9 અને 11ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પશ્નો પૂછાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલ-કોલેજો બંધ રહ્યાં હતા. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. હાલ ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોના મહામારીને કારણે શિક્ષણને અસર થઈ હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઈલ બોર્ડની સાઈટ પર મુકવામાં આવી છે. ધો-9 અને 11માં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code