1. Home
  2. Tag "export portal"

પીએમ મોદી 23મી જૂને વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન અને નિર્યાત પોર્ટલ લોન્ચ કરશે

કાલે વાણિજય ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે ઉદ્ઘાટન નિર્યાત પોર્ટલ પણ લોન્ચ કરશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી જૂન 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા ‘વાણિજ્ય ભવન’ પરિસરનું ઉદ્ઘાટન કરશે.કાર્યક્રમ દરમિયાન,વડાપ્રધાન એક નવું પોર્ટલ – નિર્યાત (વેપારના વાર્ષિક વિશ્લેષણ માટે રાષ્ટ્રીય આયાત-નિકાસ રેકોર્ડ) પણ લોન્ચ કરશે – જે ભારતના વિદેશી વેપારને લગતી તમામ જરૂરી માહિતી મેળવવા માટે હિતધારકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code