1. Home
  2. Tag "extra buses will run"

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ યાને જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ સાતમ-આઠમના પર્વ પર લોકમેળાઓ યોજાતા હોય છે. અને બહારગામ રહેલા લોકો પોતાના વતનમાં પર્વની મોજ મણવા માટે આવતા હોય છે. ઉપરાંત સાતમ-આઠમની રજાઓમાં ઘણાબધા લોકો પ્રવાસનું પણ આયોજન કરતા હોય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ રહેતો હોય છે. એટલે […]

હોળી –ધૂળેટીના તહેવારોને લીધે એસટીમાં ટ્રાફિક વધતા હવે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો ત્રીજો કાળ પણ સમાપ્ત થવાને આરે છે.હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે લગભગ તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. તેથી જનજીવન પણ ધબકતું બની ગયું છે. જહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબની બની ગઈ છે. જેમાં એસટીને સોરોએવો ટ્રાફિક મળી રહ્યો છે. હોળી અને ધૂળેટીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code