રાજકોટમાં ભાજપના ડખાથી પાટિલ નારાજ, જુથવાદ ચલાવી લેવામાં નહીં આવે ચીમકી આપી
રાજકોટ : રાજકોટ શહેરમાં ભાજપનો જૂથવાદ વકરતો જાય છે. અને શિસ્તબદ્ધ ગણાતા પક્ષની આબરૂના ધજીયા ઊડી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જુથવાદ સામે લાલા આંખ કરી છે. રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. જો આવું કાઈ હશે તો આવો કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે. તેમણે કહ્યું […]