1. Home
  2. Tag "Failed"

પઠાણકોટમાં BSFની મોટી કાર્યવાહી: ઘૂસણખોરીનું કાવતરું નિષ્ફળ, એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને મોટી સફળતા મળી છે. BSF જવાનોએ પઠાણકોટના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ પઠાણકોટ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન, બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી, પરંતુ તે તેમની અવગણના કરીને આગળ વધતો રહ્યો. આવી સ્થિતિમાં બીએસએફના જવાનોએ […]

ફિલ્મ જગતમાંથી રાજકારણમાં પ્રવેશેલા અનેક કલાકારો રહ્યાં નિષ્ફળ

ભારતમાં મનોરંજન ઉદ્યોગ અને રાજકારણ વચ્ચે જૂનો સંબંધ છે. ઘણી સેલિબ્રિટીઓ રાજકારણમાં પ્રવેશી છે, કેટલાકે ચૂંટણી લડી છે, તો કેટલાક ચૂંટણી પ્રચાર માટે આવે છે. બોલિવૂડ, સાઉથ અને ભોજપુરી જેવા દરેક ઉદ્યોગના લોકોએ રાજકારણમાં પોતાની છાપ છોડી છે. કેટલાક સફળ થયા છે અને કેટલાક નિષ્ફળ ગયા છે. દક્ષિણ ભારતીય સ્ટાર્સ હંમેશા માત્ર ફિલ્મોમાં જ નહીં […]

JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

 ભણતરના ભાર હેઠળ અવાર-નવાર કેટલાક વિદ્યાર્થીઓ એવુ અયોગ્ય પગલુ ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારની મુશ્કેલી વધી જાય છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં જીઈઈની પરીક્ષામાં નાપાસ થવાને કારણે એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં […]

ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નહીં અપાય બઢતી

નવી દિલ્હીઃ શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. આ નિર્ણયથી, હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.જોકે, વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે. આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો […]

IB71: 70ના દાયકામાં ચીન-પાક.ના હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા ભારતીય જવાનોની સ્ટોરી

મુંબઈઃ બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાનની ફિલ્મ IB71સિનેમાગૃહમાં રજુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને ભારતીય જવાનોની વીરતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર બનેલી છે. ફિલ્મની સ્ટોરી આ ફિલ્મની સ્ટોરી 1971ની છે જ્યારે પાકિસ્તાન ચીન સાથે મળીને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું અને […]

સુરતમાં MBBSના ત્રીજા વર્ષના 120 વિદ્યાર્થીઓને BP માપતા ન આવડતા નાપાસ કરાયાં

સુરતઃ  ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં અનેક તબીબી કોલેજો અસ્તિત્વમાં આવી છે. ઘણીબધી તબીબી કોલેજોમાં પુરતા અધ્યાપકો કે પુરતું ઈન્ફાસ્ટ્રકચર પણ હોતું નથી. એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવે ત્યારે કામચલાઉ સ્ટાફને અન્ય કોલેજોમાંથી લાવવામાં આવતો હોય છે. અધ્યાપકો ન હોય તેવી કોલેજોના વિદ્યાર્થીઓ કેવું ભણતા હશે તે પ્રશ્ન છે. નર્મદ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તબીબી કોલેજના 120 જેટલા ત્રીજા વર્ષમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બે કરોડના ખર્ચે બનાવેલો મિનરલ પાણીનો પ્લાન્ટ નિષ્ફળ ગયો

અમદાવાદ: શહેરના મ્યુનિ કાર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઘણીવાર અવિચારી ખર્ચ કરીને યોજના બનાવવામાં આવતી હોય છે. એવી ઘણી યોજનાઓ છે કે, તેનું બાળ મરણ થયું હોય અને કરેલા ખર્ચ માથે પડ્યો હોય, આવી જ એક યોજના મિનરલ બોટર બોટલની બનાવવામાં આવી હતી. આ યોજના નિષ્ફળ જતાં બે કરોડનો કરેલા ખર્ચ માથે પડ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું […]

સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની ભારત પાસે સંપૂર્ણ ક્ષમતાઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે હતા. તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે થયેલી અથડામણ પછી સંરક્ષણ પ્રધાન અરુણાચલ પ્રદેશની તેમની પ્રથમ મુલાકાતે હતા. આ દરમિયાન રક્ષા મંત્રીએ સિયાંગમાં કહ્યું કે, ભારત દેશની સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત ક્યારેય […]

કોમ્પ્યુટર બ્રાન્ચના 51માંથી 46 વિદ્યાર્થીઓને મશીન લર્નિંગ વિષયમાં નાપાસ કરાતા GTUમાં રજુઆત

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવાયેલી પરીક્ષામાં શહેરની એક ઇજનેરી કોલેજમાં કોમ્પ્યુટર એન્ડ સાયન્સ બ્રાન્ચના  કુલ 51 પૈકી 46 વિદ્યાર્થીઓને મશીન લર્નિગ વિષયમાં નાપાસ જાહેર કરાતા  વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે. આ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ કરાવ્યા પછી પણ પરિણામમાં કોઇ ફેર પડયો નહોતો. વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીઓ આરટીઇમાં માગ્યા બાદ તમામ જવાબો લખ્યા હોવાનું બહાર […]

રાજકોટના ધોરાજીમાં વરસાદને લીધે ડુંગળીનો પાક નિષ્ફળ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પણ ભાદરવા મહિનામાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક પાકોનું ધોવાણ થયું છે. જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિ વરસાદે ડુંગળીના સંપૂર્ણ પાકનું ધોવાણ કર્યું છે અને ખેડૂતોને નુકસાનીનો ભાર સહન કરવાનો વારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code