1. Home
  2. Tag "Fair"

અંબાજી: ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

ગાંધીનગર: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચી ચૂક્યા છે. પગપાળા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સેવા કેમ્પોમાં યાત્રિકો માટે સુવિધાઓ પગપાળા જતા યાત્રિકોને આ […]

ભાદરવી પૂનમનો મેળો: અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે, મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના સાત દિવસ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અને વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતે ભાદરવી પૂનમ (15 સપ્ટેમ્બર)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં […]

શેરડીના ખેડૂતો માટે વાજબી અને વળતરદાયક કિંમત રૂ. 355/ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2025-26 (ઓક્ટોબર -સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત રિકવરી રેટ માટે રૂ. 355 / ક્વિન્ચલના દરે મંજૂરી આપી છે, જે 10.25% થી વધુની રિકવરીમાં દરેક 0.1% ના વધારા માટે રૂ. […]

મહાકુંભના મેળામાં ભીડ નિયંત્રણ માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરાશે

લખનૌઃ મહાકુંભ 2025 ના મેળામાં માટે આવનારા ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ ટેથર્ડ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી કુંભમેળાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ ગુરુવારે આપી હતી. તેમણે કહ્યું કે ભીડને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનનું નામ ટેથર્ડ ડ્રોન છે. સામાન્ય ડ્રોન ફ્લાઇટમાં ચાર્જિંગ એનર્જીનો ઉપયોગ થાય છે. ફ્લાઇટના અમુક સમય પછી ચાર્જિંગ […]

અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ

અંબાજી આવતા તમામ રસ્તાઓ પર પદયાત્રિકોની વણઝાર, બોલ મારી અંબે..જય જય અંબે‘ના નાદ સાથે અરવલ્લીના પહાડો ગુંજી ઊઠ્યા, ભાદરવીના મેળામાં હૈયેહૈયુ દળાય એવી ભીડ અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે.લાખો માઇભક્તો પદયાત્રા કરીને માં અંબા ના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ […]

ચૈત્રી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મેળો : માતાજીના દશઁન કરવા ભક્તો ઉમટયા

ખેડબ્રહ્માઃ આજે ચૈત્રી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથે મહામેળો પણ ભરાયો છે. માતાજી આજે કમળની સવારી પર બિરાજમાન થયા હતા. ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે […]

શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ વાજબી-વળતરદાયક કિંમત રૂ.315 ક્વિન્ટલ મંજૂર

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)નાં હિતને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2023-24 (ઑક્ટોબરથી સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત વસૂલાત દર- બેઝિક રિકવરી રેટ માટે રૂ. 315 ક્વિન્ટલ મંજૂર કર્યા છે. 10.25 ટકાથી વધુના રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા માટે રૂ.3.07 […]

દશેરાના દિવસે આ સ્થળોએ જોવા જઈ શકો છો ભવ્ય મેળો  

કોલકાતા- પશ્ચિમ બંગાળમાં સ્થિત કોલકાતાની દુર્ગા પૂજામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.અહીં દુર્ગા પૂજા અને દશેરાનો ધર્મ અલગ છે.દશેરાના દિવસે મહિલાઓ સિંદૂર વડે રમે છે.રસગુલ્લા અને મિષ્ટી દોઇ જેવા સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ્સનો આનંદ લેવામાં આવે છે. કુલ્લુ – હિમાચલ પ્રદેશમાં સ્થિત કુલ્લુમાં પણ દશેરાનો તહેવાર લોકપ્રિય રીતે ઉજવવામાં આવે છે.કુલ્લુ ખીણને ખૂબ જ […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું […]

રાજકોટ :મેળાના સ્થળે ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળ્યા

મેળો પૂરો થતા ઠેર ઠેર ગંદકીના ગંજ રોગચાળો વકરવાની ભીતિ મનપાએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી રાજકોટ:સોરાષ્ટ્રનો સૌથી મોટો મેળો લોકમેળો રાજકોટ શહેરનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.આઝાદી કા અમૃત લોકમેળો રાંધણ છઠ્ઠથી શરૂ થઈ અગિયારના દિવસે સંપન્ન થયો હતો.છેલ્લા 6 દિવસમાં અંદાજીત 14 લાખ કરતા વધુ લોકોએ આ મેળાની મજા માણી હતી. જોકે,આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code