51 વર્ષ પછી પણ સળગતા સવાલો: 25 જૂન 1975ની એ કાળી રાત અને…
હેમંત પરમાર દ્વારા લોકશાહી માત્ર મતદાન કરવાથી જીવતી નથી રહેતી, પરંતુ સત્તા સામે સવાલ પૂછવાની હિંમત અને નાગરિકોની જાગૃતિથી ધબકતી રહે છે. 25 જૂન 1975ની એ મધરાત ભારત માટે સામાન્ય રાત નહોતી. જ્યારે આખો દેશ ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે સત્તાના ગલિયારાઓમાં એક એવો ખતરનાક દસ્તાવેજ તૈયાર થઈ રહ્યો હતો જેણે આગામી 21 મહિના સુધી સમગ્ર […]


