1. Home
  2. Tag "family"

બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિવાર સાથે દર્શન કર્યાં

નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની […]

NRIના પાર્થિવદેહને કેનેડાથી ગુજરાત લાવીને પરિવારજનોએ કર્યું દેહદાન, દેશની પ્રથમ ઘટના

અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા […]

ઉનાળામાં પરિવાર સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, સુંદરતા અમર્યાદિત

સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેથી મોટાભાગના લોકો પરિવાર સાથે નજીકના હિલસ્ટેશન ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. આ આપ પણ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી હોય તો હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ-કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે. જો તમે સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ વગેરેને કવર […]

ખુબજ બુદ્ધિશાળી અને ધાર્મિક હોય છે નવરાત્રિમાં જન્મેલા બાળકો, મા દુર્ગાના હોય છે આશિર્વાદ

નવરાત્રિમાં જન્મેલા બાળકોનો સ્વભાવ કેવો હોય છે? જાણીને તમને પણ નવાઈ લાગશે. દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત નવરાત્રીનો તહેવાર જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે. જો નવરાત્રિના દિવસે કોઈ બાળકનો જન્મ થાય તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ આ વિશે જ્યોતિષ શું કહે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. […]

મોરબીમાં બ્રેઈન ડેડ કિશોરના અંગોનું પરિવારજનોએ કર્યું દાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેની અસર પણ લોકોના માનસ ઉપર પડી છે અને મોટી સંખ્યામાં અંગદાન કરવા માટે લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન મોરબીમાં 14 વર્ષના બ્રેઈનડેડ કિશોરના અંગોનું પરિવારે દાન કરીને અનેક લોકોને નવી જીંદગી આપી છે. મોરબીની હોસ્પિટલમાં પ્રથમવાર અંગોનું મહાદાન થયાનું ચર્ચાય રહ્યું […]

પરિવાર અને બાળકો સાથે રાવણ દહન જોવાનું વિચારી રહ્યા છો તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

નવરાત્રિ પછીનો દસમો દિવસ દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાને બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે નવ દિવસના યુદ્ધ બાદ દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો. દર વર્ષે દશેરાનો દિવસ ભગવાન રામના વિજયની યાદ અપાવે છે.દશેરાના દિવસે રાવણ, મેઘનાદ અને કુંભકરણના મોટા પૂતળા બનાવવામાં આવે છે અને તેનું […]

હમાસના કમાન્ડર મોહમ્મદ દૈફીનો પરિવાર ઈઝરાયલી સેનાએ કરેલી કાર્યવાહીમાં મોતને ભેટ્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકવાદી મોહમ્મદ દૈફની ઈઝરાયલની આર્મી શોધખોળ કરી રહી છે. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ કરેલા હવાઈ હુમલામાં દૈફનો પરિવાર મોતને ભેટ્યો હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં દૈફના પિતા, તેમના ભાઈ અને દીકરાનું મોત થયું છે. આ ઉપરાંત તેમના ભાઈની પૌત્રીનું પણ મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ જગ્યા છે બેસ્ટ

લોકો જ્યારે પણ ફરવા જવાનો પ્લાન કરે ત્યારે તેમના મનમાં અનેક પ્રકારના વિચાર આવતા હોય છે, કારણ કે કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે કે જ્યાં પરિવાર સાથે ફરી શકાય નહી, જેમ કે પહાડી વિસ્તારોમાં સામાન્ય રીતે પરિવાર સાથે ફરવુ મુશ્કેલીભર્યુ હોય છે, જંગલ વિસ્તારોમાં પણ જ્યારે પરિવાર સાથે ફરવા જવાની વાત આવે ત્યારે બે […]

ઘરની આ દિશામાં રાખો કબાટ,તિજોરી ધનથી ભરાઈ જશે,પરિવારમાં હંમેશા રહેશે સમૃદ્ધિ

વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વાતો કહેવામાં આવી છે, જો કોઈ તેનું પાલન કરે તો તેને પ્રગતિ અને ધનનો લાભ અવશ્ય મળશે. ઘરના નિર્માણથી લઈને વસ્તુઓની જાળવણી અને રંગ સુધીના ઘણા નિયમો વાસ્તુમાં આપવામાં આવ્યા છે. વાસ્તવમાં જો તમારા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, તો તમારી પ્રગતિના માર્ગમાં અનેક અવરોધો ઉભા થાય છે. પરિવારમાં મતભેદ શરૂ […]

બાળકો માટે જરૂરી છે પરિવારનો પ્રેમ,વડીલોની શીખ આપશે જીવન જીવવાની નવી દિશા

બાળકો હૃદયથી ખૂબ જ શુદ્ધ હોય છે, તમે તેમને ગમે તે દિશામાં ફેરવો તો તેઓ સરળતાથી વળે છે. પરંતુ તેને પરિવાર સાથે અલગ જ લગાવ છે. ખાસ કરીને બાળકો પરિવાર સાથે ભળી જશે તો વડીલો તેમને જીવન જીવવાની એક અલગ દિશા શીખવી શકશે. પરંતુ આજના સમયમાં બાળકો માત્ર ન્યુક્લિયર ફેમિલીમાં જ રહેવાનું પસંદ કરે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code