1. Home
  2. Tag "FARMER"

ગુજરાતમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદને પગલે મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલને પગલે ઠંકડ ફેલાઈ છે. બીજી તરફ રાજ્યમાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વખતે વિજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં 24થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતો […]

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, રવી પાકોની MSP માં વધારો કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત રવી પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે રવી પાકોની એમએસપીમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરી શકાય. એમએસપીમાં સૌથી વધુ વધારાને મંજૂરી મસૂર માટે ક્વિન્ટલદીઠ […]

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ

ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ રહી છે. રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. […]

ગુજરાતઃ ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર કરાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે […]

ગાંધીનગરઃ અત્યાર સુધીમાં ખરીફ પાકનું 92 ટકા વાવેતર, કપાસ અને બાજરીનું વાવેતર વધ્યું

અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે અને આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ગાંધીનગરમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 92 ટકા જેટલુ ખરીફ પાકનું વાવેતર થયું છે. આ વર્ષે સૌથી વધારે વાવેતર કપાસ, બાજરી, જુવાર, તુવેર અને મઠનું થયું છે. ગાંધીનગર જિલ્લામાં હજુ ખરીફ પાકનું વાવેતર […]

દેશમાં ખેડૂતો અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી, 59 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી

નવી દિલ્હીઃ દેશમાં ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખેતીમાં વધારો થાય તે દિશામાં મોદી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

મહેનત રંગ લાવીઃ તેલંગાણાનો આ ખેડૂત 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ, મુખ્યમંત્રીએ પણ કર્યું સન્માન

તેલંગાણાનો  આ ખેડૂત બન્યો કરોડપતિ 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ  મુખ્યમંત્રી દ્વારા તેમનું થયું સન્માન હૈદરાબાદ: દેશમાં ટામેટાંના ભાવમાં જોરદાર ઉછાળાએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે આ વર્ષે ટામેટાંની ખેતી કરતા ખેડૂતો પૈસાદાર બન્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે તેલંગાણાનો એક ખેડૂત ટામેટાં વેચીને કરોડપતિ બની ગયો છે. હકીકતમાં, તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ […]

ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર

અમદાવાદઃ સરકારે ટ્રેક્ટર ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે. 52,516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી […]

ખરીફ ઋતુ માટે ખાતર પર કેન્દ્ર સરકારે રૂ. 1.08 કરોડની સબસિડી ફાળવી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખરીફ ઋતુ માટે ખાતર પરની સબસિડી માટે એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કારોબારીની બેઠક બાદ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં અને ખેડૂતોને પોષક તત્વો આધારિત ખાતર તે જ કિંમતે મળતા રહેશે. ખાતર […]

ગુજરાતમાં માવઠાંના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરાયું

અમદાવાદઃ રાજયમાં માર્ચ-2023 માસમાં વિવિધ જિલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code