1. Home
  2. Tag "farmers are troubled"

બનાસકાંઠામાં રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણાના પાકમાં ભૂકી છારો નામના રોગથી ખેડુતો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનને લીધે ખેડુતો સવારથી સીમ-ખેતરોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે રાસા પાકની ખેડુતો આશા રાખી રહ્યા હતા ત્યાં જ રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણા સહિતના પાકમાં ભૂકી છારો નામનો રોગચાળો વકરતા ખેડુતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે. ખેડુતો પાકને બચાવવા […]

નાફેડની જાહેરાતથી ખેડુતો હરખાયાં, હવે 45 MMથી નાની ડુંગળી ન ખરીદાતા ખેડુતોની હાલત કફોડી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થતાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. તેના લીધે ખેડુતોને કરેલા ખર્ચ જેટલી રકમ પણ મળતી નહોતી. ખેડુતોની હાલત કફોડી બનતા આખરે નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદીની જાહેરાત કરાતા ખેડુતો હરખાયા હતા. નાફેડ દ્વારા ભાવનગરના મહુવા, રાજકોટ, ગોંડલ સહિત કેટલાક કેન્દ્રો પર ડુંગળીની ખરીદી શરૂ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code