1. Home
  2. Tag "farmers protest"

રવિ સીઝનના ટાણે રાત્રે વીજળી અપાતા ખેડુતોને કડકડતી ઠંડીમાં પાણી વાળવા જવું પડે છે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ખેડુતો અનેક વિટંબણાનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં સિંચાઈની પુરતી સુવિધા ન હોવાથી ખેડુતો બોર અને કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. હાલ રવિ સીઝનમાં પાણીની જરૂરિયાત ઊબી થઈ છે, ત્યારે રાત્રે જ વીજળી આપવામાં આવી રહી છે. કડકડતી ઠંડીમાં ખેડુતોને રાત્રે પાળી વાળવા માટે જવું પડે છે.આથી ખેડુતોએ દિવસ દરમિયાન […]

ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડુતોના વિરોધ વચ્ચે ટેન્ડરિંગની કામગીરીનો કાર્યારંભ

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટનો થરાદથી લઈને ગાંધીનગરના ખેડુતો જમીન સંપાદનના મામલે વિરોધ કરી રહ્યા છે. ત્યારે  ખેડૂતોના વિરોધ વચ્ચે ભારતમાલા પ્રોજેક્ટની અમલવારી મુદ્દે કામગીરી કરાઈ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આરટીઇ મુજબ માહિતી માગવામાં આવી હતી. જેમાં ભારતમાલા પ્રોજેક્ટમાં કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું કહેવામાં આવ્યુ હતુ. જ્યારે બીજીબાજુ ભારતમાલા પ્રોજેક્ટને લઇને ટેન્ડરિંગની કામગીરી […]

ભારતમાલા પ્રોજેક્ટ, થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદનના મામલે ખેડુતોનો વિરોધ

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન મામલે ખેડુતોમાં ભારે વિરોધ ઊભો થયો છે. મંગળવારે  મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મહસભામાં એકઠા થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રિયા કરીને ખેડૂતોને રસ્તે રઝળપાટ કરતા કરી દીધા છે, જેથી કોઈપણ સંજોગોમાં અમારી જમીન પરત […]

શું ફરીથી કૃષિ કાયદા જેવા કાયદાઓ આવશે? કૃષિ મંત્રીએ કરી આ સ્પષ્ટતા

શું મોદી સરકાર ફરીથી કૃષિ કાયદાઓ જેવા કોઇ બીજા કાયદા લાવશે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી સ્પષ્ટતા મેં એવું નથી કહ્યું કે, ભારત સરકાર ફરીથી કાયદો લાવશે: કૃષિ મંત્રી નવી દિલ્હી: ખેડૂતો દ્વારા ચાલેલા 1 વર્ષના ઉગ્ર આંદોલન બાદ સરકારને પીછેહઠ કરવી પડતી હતી અને ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની નોબત આવી હતી. […]

અંતે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત: ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી

આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત ગુરુવારે બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સમાપ્તિની ઘોષણા કરી ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી નવી દિલ્હી: આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમેટાયું છે. સંયુક્ત કિસાન મોરચાએ બેઠક બાદ ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. ગુરુવારે સંયુક્ત કિસાન મોરચાની એક મોટી બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા વિચારણા […]

છેલ્લા 1 વર્ષથી ચાલતા કિસાન આંદોલનની ટૂંકમાં થશે સમાપ્તિ, મોદી સરકાર માંગો પૂરી કરવા તૈયાર

ટૂંક સમયમાં કિસાન આંદોલનની થશે સમાપ્તિ મોદી સરકાર ખેડૂતોની માંગ પૂરી કરવા તૈયાર આ માટે મોકલ્યો લેખિત પ્રસ્તાવ નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂતોના ધરણા સમાપ્ત થાય તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે મોદી સરકાર હવે ખેડૂતોની દરેક માંગોને પૂરી કરવા માટે તૈયાર થઇ ગઇ છે. આ માટે કેન્દ્ર […]

ખેડૂત આંદોલન હજુ પણ યથાવત્, ખેડૂતોએ કહ્યું – સરકાર માને આ શરત

નવી દિલ્હી: સરકાર દ્વારા સંસદના શિયાળુ સત્ર દરમિયાન ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા બાદ પણ હજુ ખેડૂત સંગઠનોનું આંદોલન સમાપ્ત થયું નથી. આ વચ્ચે ખેડૂત આંદોલનના નેતાઓએ આંદોલન જલ્દી પૂરું નહીં થાય તેવા સંકેતો આપ્યા છે. નવેમ્બર મહિનામાં પીએમ મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસદના શિયાળુ […]

દિલ્હી બોર્ડર પર નવા જૂનીના એંધાણ, ખેડૂત સંગઠનો બનાવી રહ્યાં છે રણનીતિ

દિલ્હીની બોર્ડર પર હલચલ તેજ ફરીથી નવા જૂની થવાના એંધાણ ખેડૂતો આંદોલન માટે હજુ પણ અડગ નવી દિલ્હી: પીએમ મોદીએ થોડાક સમય પહેલા ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની ઘોષણા કરી હતી. તેમ છતાં હજુ પણ ખેડૂતો પોતાની કેટલીક માંગો માટે હજુ પણ આંદોલન કરવા પર અડગ છે. હવે ખેડૂત સંગઠનો આંદોલન પાર્ટ 2ની તૈયારી કરી […]

તો કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ, રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ

ખેડૂત આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ 26 નવેમ્બર સુધી સમાધાન નહીં આવે તો આંદોલન બનશે વધુ ઉગ્ર નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે ફરી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઇને મોદી સરકારને […]

મેઘાલયના ગર્વનરે આપી ચેતવણી, જો સરકાર આવું નહીં કરે તો ફરી સત્તામાં નહીં આવી શકે

સરકારના નવા કૃષિ કાયદા પર મેઘાલયના ગર્વનરનું નિવેદન જો ખેડૂતોની માંગણી પૂરી નહીં થાય તો આ સરકાર ફરી સત્તામાં નહીં આવી શકે સરકારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની માંગને પૂરી કરવી જોઇએ નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઇ નક્કર નિષ્કર્ષ મળ્યું નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code