1. Home
  2. Tag "farmers"

ઈથેનોલ પર અચાનક મહા-સંગ્રામ કેમ? મોદી વિરોધની આડમાં ખેડૂતો અને દેશની તિજોરી પર પ્રહાર

હેમંત પરમાર દ્વારા ભારતના માર્ગો પર દોડતા વાહનોમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કંઈ રાતોરાત શરૂ થયેલો નવો અખતરો નથી. દેશમાં વર્ષ ૨૦૦૧થી જ ઈથેનોલ બ્લેન્ડિંગ થઈ રહ્યું છે. પરંતુ અચાનક આજે આ ઈથેનોલ સામે આટલી મોટી મોરચેબંધી અને હોબાળો કેમ મચાવવામાં આવી રહ્યો છે? શું ક્યારેય કોઈ ગાડી ઈથેનોલના મિશ્રણને કારણે ખરાબ થઈ હોવાનું સામે […]

મૂંગ દાળ અંગે વિરોધ પ્રદર્શન: મધ્ય પ્રદેશના હજારો ખેડૂતો ભોપાલ પહોંચ્યા,100% MSPની માંગ કરી

ભોપાલ, 29 જુલાઈ 2026: Protest over moong dal મધ્ય પ્રદેશમાં લઘુત્તમ ટેકાના ભાવે (MSP) મગની 100% ખરીદીની માંગ સાથે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું હોય તેવું જણાય છે. ખેડૂતો અનાજની ગુણો, બિસ્તરા, રસોઈના વાસણો અને એક અઠવાડિયા ચાલે તેટલું રાશન લઈને ભોપાલના બાહ્ય વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને સાવરકર સેતુ નજીક તેમણે પડાવ નાખ્યો […]

અલ નીનો સામે મોદી સરકાર એક્શન મોડમાં: ખેડૂતો માટે 1.75 લાખ ક્વિન્ટલ બિયારણ અનામત

નવી દિલ્હી, 08 જુલાઈ, 2026: અલ નીનોના સંભવિત જોખમ અને ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકાર સંપૂર્ણ સજ્જતા સાથે મેદાને આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિત માટે મજબૂત રણનીતિ સાથે કામ કરી રહી છે. કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ પત્રકારોને […]

આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ, 27 જૂન, 2026 – આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે તાજેતરમાં દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું. એઆઈએનપી ઓન વીપીએમ: એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી (ટ્રાયબલ સબ પ્લાન-TSP) અને કૃષિ સંશોધન કેન્‍દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૫/૦૬/૨૦૨૬ના રોજ આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં […]

અરવલ્લીમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં લાંબી રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદના આગમનથી મોટી રાહત મળી છે. રાત્રીના સમયે શરૂ થયેલા વરસાદે અરવલ્લીના અનેક વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા. મળતી માહિતી અનુસાર […]

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ, ગરમીમાં મળી રાહત

અમદાવાદ, 30 મે 2026: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે. લાંબા સમયથી કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને મેઘરાજાની આગમનથી મોટી રાહત મળી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લા બાદ હવે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. બંને જિલ્લાઓમાં […]

ખેડૂતો હવે ખેતરમાં 600 ચોરસ ફૂટ સુધીના પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે

ગાંધીનગર, 27 મે, 2026 : Farmers will now be able to build crop-storage structures up to 600 square feet મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત-હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી […]

અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણનો અચાનક પલટો, વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

હેમંત પરમાર, અરવલ્લી 5 મે, 2026 – અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના અંતિમ પ્રહર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું અને ઠંડકભર્યો પવન ફૂંકાતા વાતાવરણમાં બદલાવ સ્પષ્ટ અનુભવાયો હતો. સવાર પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી થોડોક વધુ વરસાદ વરસતાં લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, […]

અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

અમદાવાદ, 4 એપ્રિલ 2026: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના રિપેરીંગની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. અગાઉ 1લી એપ્રિલથી નદી ખાલી કરી કામ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે ફત્તેહવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી સ્વીકારી લેવામાં આવતા હવે 15મી એપ્રિલ બાદ જ નદી ખાલી કરી શકાશે. […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ

આણંદ, 28 માર્ચ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન થયું હતું. નર્મદા પિયત સંશોધન યોજના, આણંદ કૃષિ યુનિવર્સિટી, ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જીલ્લાના વણછરા ગામના 47 ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે પ્રેરણા પ્રવાસે લઇ જવામાં આવ્યા હતા. પ્રેરણા પ્રવાસની શરૂઆત કરાવતી વખતે ખાંધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code