1. Home
  2. Tag "farmers"

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ, ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યો લાભ

ગાંધીનગરઃ 2019માં કેન્દ્ર સરકારે અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. […]

ગુજરાતઃ 14 માર્ચથી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ માટે તા. 18/02/2025 થી તા. 09/03/2025 સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. […]

ભારતની વિકાસ તરફની યાત્રામાં ખેડૂતોની ભૂમિકાને કોઈ પણ નબળી પાડી શકે નહીં: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે, ત્યારે દેશની સ્થિતિ સુધરે છે. છેવટે, ખેડૂતો જ પ્રદાતા છે, અને તેમણે કોઈની તરફ ધ્યાન આપવું જોઈએ નહીં અથવા મદદ […]

નાણામંત્રીએ પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની કરી જાહેરાત

ધન-ધાન્ય કૃષિ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ, બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડુતો પર વધુ ફોકસ કરાયું કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ નવી દિલ્હી:  નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2025 માટે નારી, ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. જેમાં દેશના ગ્રોથનું મહત્ત્વની […]

અમરેલીઃ ખેડૂતોએ વન્ય પ્રાણીઓથી સંતાનોને સુરક્ષિત રાખવા માટે નવતર પ્રયોગ અપનાવ્યો

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં સમયાંતરે જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન અમરેલીના સિમ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના બાળકો પર દીપડા હુમલા કરે છે. જેના કારણે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેતર વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત ફેલાઇ છે. બાળકો ઊંઘતા હોય તે જ સમયે દીપડો આવીને ઉપાડી જાય તેવી […]

જામનગરઃ ખેડૂતો સાથે રાજ્યપાલ દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ગાંધીનગરઃ જો પ્રાકૃતિક ખેતી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક; આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ, ગુણવત્તાસભર અને સારું ઉત્પાદન મળે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત […]

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતર પર સબસિડી વધારાઈ

નવી દિલ્હીઃ મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોના નામે રહી છે. વર્ષના પ્રથમ દિવસે બુધવારે મળેલી બેઠકમાં ડીએપી ખાતરના વિશેષ પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર દ્વારા ખાતર બનાવતી કંપનીઓને પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી (ખાસ પેકેજ) કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધી આપવામાં આવી છે. DAPની 50 કિલોની થેલી ખેડૂતોને […]

ખેડૂતો મરચાનું ઉત્પાદન કરવાની સાથે મરચા પાઉડરનું પણ વેચાણ કરતા થયાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેનાથી ખેડૂતો મબલખ પાક મેળવીને વિકાસ કરી રહ્યાં છે. દરમિયાન અમરેલીના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવવાની સાથે મરચાની ખેતી કરી રહ્યાં છે એટલું જ નહીં ખેડૂતો આ મરચાની સાથે મરચાના પાઉડરનું વેચાણ કરીને આવક મેળવી રહ્યાં છે. મોરબી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. આહીંનાં લોકો ખેતી […]

કેન્દ્ર સામે ખેડૂતો મોરચો ખોલશે, 4 જાન્યુઆરીએ ખનૌરીમાં મહાપંચાયતનું એલાન

નવી દિલ્હીઃ પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે, ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 4 જાન્યુઆરીએ ખનૌરીમાં “કિસાન મહાપંચાયત”નું આયોજન કરશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર સામેની અમારી માંગણીઓને લઈને લેવામાં આવ્યો છે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી મુખ્ય છે. ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ મળીને આ મહાપંચાયતનું આયોજન […]

આઈ-ખેડૂત પોર્ટલ પર ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરી

ભારતરત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે દર વર્ષે  ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા રાજ્યમાં સુશાસનિક માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે એ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. ગ્રામીણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code