1. Home
  2. Tag "farmers"

મગફળી, મગ, અડદ સહિત ટેકાના ભાવની ખરીદી નોંધણીમાં વધારો કરાયો

E- ગ્રામ કેન્દ્રો ખાતે તા. 10મી નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે, 11મી નવેમ્બરથી 8મી ફેબ્રુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે, સરકાર દ્વારા કરાયું આગોતરૂ આયોજન સુરેન્દ્રનગરઃ ગુજરાતના ખેડૂતોને પોતાની પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. વર્ષ 2024-25માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને […]

કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યઓ અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકસાનના પ્રાથમિક અહેવાલ મળેલો છે. આ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ ,સુરત, તાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, […]

ખેડૂતોએ કરી દિવાળી પહેલાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરી લાભ પાંચથી તેની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેની સામે ખેડતો દ્વારા દિવાળી પહેલાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના કહેવા પ્રમાણે તેમણે જુના બીલ સરભર કરવાના હોય ઉપરાંત નવી વાવણી માટે બીયારણ અને ખાતરની ખરીદી કરવાની હોય છે, ઉપરાંત જો દિવાળી […]

કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, રવિ પાક માટે MSPમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ 2025-26 માટે તમામ જરૂરી રવી પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાની જાહેરાત કરી હતી. CCEA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, MSPમાં સૌથી વધુ વધારો મસ્ટર્ડ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, ત્યારબાદ મસૂર MSPમાં 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો […]

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના […]

અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથેના પોતાના અનુભવોને યાદ કરીને તેને એક અદભૂત મુલાકાત બતાવી કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ખેડૂતો સાથેની તેમની મુલાકાત એક યાદગાર અનુભવ હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પીએમે કહ્યું, “અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં અન્નદાતાઓને મળવાનો અનુભવ યાદગાર બની ગયો.” […]

શપથવિધી બહાર નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે જ ખેડૂતોને આપી મોટી ભેટ

નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 […]

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને સાબદા રહેવા તાકીદ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં […]

દરેક ખેતર અને દરેક ઘરને પાણી આપવું એ મારા જીવનનું એક મોટું મિશનઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમહારાષ્ટ્ર અને તેલંગાણાના ચૂંટણી પ્રવાસે છે. દરમિયાન મહારાષ્ટ્રના માધામાં ચૂંટણી રેલીને સંબોધિ હતી. આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે પેન્ડિંગ 100 પ્રોજેક્ટ્સમાંથી અમે 63 […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code