1. Home
  2. Tag "farmers"

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના […]

અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથેના પોતાના અનુભવોને યાદ કરીને તેને એક અદભૂત મુલાકાત બતાવી કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ખેડૂતો સાથેની તેમની મુલાકાત એક યાદગાર અનુભવ હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પીએમે કહ્યું, “અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં અન્નદાતાઓને મળવાનો અનુભવ યાદગાર બની ગયો.” […]

શપથવિધી બહાર નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે જ ખેડૂતોને આપી મોટી ભેટ

નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 […]

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને સાબદા રહેવા તાકીદ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં […]

દરેક ખેતર અને દરેક ઘરને પાણી આપવું એ મારા જીવનનું એક મોટું મિશનઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમહારાષ્ટ્ર અને તેલંગાણાના ચૂંટણી પ્રવાસે છે. દરમિયાન મહારાષ્ટ્રના માધામાં ચૂંટણી રેલીને સંબોધિ હતી. આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે પેન્ડિંગ 100 પ્રોજેક્ટ્સમાંથી અમે 63 […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

હિમાચલ પ્રદેશઃ ગ્રામીણ વિસ્તારોમાં તૃષુ મેળાનું આયોજન, સારા પાક માટે ખેડૂતોએ રાખી માન્તા

નવી દિલ્હીઃ હિમાચલમાં વસંત ઋતુનું આગમન થતાં જ નવા પાકની વાવણી શરૂ થઈ જાય છે, આવી સ્થિતિમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે દરેક ગામમાં તૃષુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સ્થાનિક લોક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. વાસ્તવમાં, જૂના જમાનામાં, જ્યારે સંદેશાવ્યવહારનું કોઈ સાધન ન હતું ત્યારે આ પ્રકારે મેળાનું આયોજન કરાતું હતું. આજે પણ […]

ગીર સોમનાથમાં કેસર કેરીના પાકમાં ઘટાડાની આશંકાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટનાં ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ચાલુ વર્ષે ગીરમાં 70 ટકા ફલાવરિંગ ન આવતા તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરનાં કારણે કેરીના પાક પર માઠી અસર પડતા આખરે મેંગો માર્કેટનાં ચેરમેનએ સરકારને પત્ર લખી કેસર પકવતા ખેડૂતોને સહાય આપવા વિનંતી કરી છે. […]

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે

ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે. ઘઉં […]

સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code