ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે વરિયાળીનો શરબત, સાથે બીજા ઘણા ફાયદા મળે છે.
ઉનાળામાં ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ડાયેરિયા, ટાફોડ જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય હોય છે. પણ તેઓ શરીર પર ખૂબ જ ગંભીર અને લાંબા સમય સુધી અસર કરે છે. એટલે એક્સપર્ટ થોડીક સાવધાની રાખવા સલાહ આપે છે. જેમાં બહાર નીકળતા પહેલા શરીરને કવર કરવા, સનસ્ક્રીન લગાવવા, વધારે માત્રામાં પાણી પીવા અને શરીરને ઠંડુ રાખવા જેવી સલાહ આપે છે. […]