1. Home
  2. Tag "fenugreek"

મેથી અને નાગરવેલના પાન ભેળવીને ખાવાથી આ સમસ્યાઓ દૂર થશે, જાણો સેવન કરવાની રીત

આયુર્વેદમાં નાગરવેલ અને મેથીના દાણા બંને તેમના અત્યંત અસરકારક ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે. પરંતુ જ્યારે આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે છે, ત્યારે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને મૂળમાંથી મટાડવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરે છે – મેથીના દાણામાં રહેલું ગ્લુકોસામાઇન ફાઇબર બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને નાગરવેલના પાન ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવામાં […]

રાતની પલાડેલી મેથીનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા

મેથીના દાણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીના દાણા પાણીમાં પલાળીને બનાવવામાં આવેલું પીણું સ્વાસ્થ્ય માટે સારું છે. મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. મેથીના દાણાનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણીવાર લોકો ખાલી પેટે મેથીના દાણા પીવે છે. તેનાથી મેટાબોલિઝમની સમસ્યા દૂર થાય […]

ફણગાવેલી મેથીના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણો…

આજકાલ ફણગાવેલી મેથીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો ચાલી રહી છે. તેને એક નવું સુપર ફૂડ માનવામાં આવી રહ્યું છે. આયુર્વેદમાં મેથીને સુપરફૂડનો દરજ્જો આપવામાં આવ્યો છે જેને ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ દવા કહેવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે ફણગાવેલી મેથી ખાવાથી […]

ઉનાળમાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો તેના ફાયદા અને નુકશાન

ઈમ્યુનિટી વધારવાથી લઈને વજન ઘટાડવામાં મેથીનું પાણી શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. પણ પ્રશ્ન એ છે કે ઉનાળામાં મેથીનું પાની પીવુ સલામત છે? મેથીની તાસીર ગરમ હોય છે તેથી કહેવાય છે કે ઉનાળામાં તેને પીવું શરીર માટે હાનિકારક સાબિત થતું નથી. લોકો માને છે કે શરીરને ગરમ રાખે છે, તેથી ઉનાળામાં તેને પીવું […]

શિયાળામાં ખાઓ મેથી, શરીરની ઘણી સમસ્યાઓ થશે સરળતાથી દૂર

મેથીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેઓ પરાંઠા, શાક અને પુરી વગેરે સ્વરૂપે ખાવામાં આવે છે.તેઓ આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો ચાલો જાણીએ શિયાળામાં મેથી ખાવાના ફાયદા. બ્લડ શુગરને કંટ્રોલ કરે છે – ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં ડાયાબિટીસથી પીડિત લોકોનું શુગર લેવલ […]

શું તમને મેથી ખાવાના ફાયદા વિશે ખબર છે? તો આજે જ જાણો

મેથીનું પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ સંતુલિત રહે છે. મેથીનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ બધી વાતો તે આપણે સાંભળી જ છે પરંતુ આજે તમે તે વાત પણ જાણશો કે તેનાથી અન્ય ફાયદો શું થાય છે. મેથીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. દરરોજ મેથીનું પાણી પીવાથી વાળને સ્વસ્થ રાખી શકાય છે. તેમાં રહેલા […]

મેથીની ભાજી ખૂબજ ગુણકારીઃ અનેક રોગ સામે આપશે રક્ષણ

મેથીભાજી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક વજન કંટ્રોલ કરવામાં મેથીની ભાજી ખૂબ ઉપયોગી પાચનક્રિયા બનાવે છે મજબૂત ચોમાસામાં અનેક પ્રકારના લીલા શાકભાજી ભરપુર પ્રમાણમાં જોવા મળે છે, વેલા વાળઆ શાકભાજી મોટા ભાગે ચોમાસામાં થતા હો. છે, સાથે સાથે ભાજી પણ ચોમાસાની ઋતુમાં કુષ્કળ પ્રમાણમાં જડોવા મળએ છે, જેમાં લીલા પાનવાળા શાકભાજી તો આપણા શરીર માટે ખુબજ […]

મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી – જાણો મેથીભાજીને બનાવવા માટેથી ખાસ ટીપ્સ

મેથીની ભાજી શરીર માટે ગુણકારી છે મેથીની ભાજીને હેંશા અધકચરી પકાવવી જોઈએ શિયાળામાં લીલા શાકભાજી બજારોમાં ભરપુર પ્રમાણમાં આવતા હોય છે,જેમાં લીલા પામવાળા શાકભાજી તો તાજેતાજો જોવા મળે છે જે આપણા શરીર માટે ખુબજ પોષ્ટિક ઓહોર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code