દિવાળીના વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધુ ચાર ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના તહેવારોની રજાઓમાં અનેક લોકો ફરવા જતાં હોય છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સાબરમતી-દાનાપુર, વડોદરા-હરિદ્વાર, વડોદરા-ગોરખપુર, ડો. આંબેડકર નગર-પટના અને અમદાવાદ-સમસ્તીપુર ફેસ્ટિવલ સ્પેશિયલ […]