1. Home
  2. Tag "Festival"

આજે રક્ષાબંધનનો તહેવાર,જાણો તેને લઈને કઈક આવી છે પૌરાણિક વાર્તાઓ

આજે રક્ષાબંધનો પર્વ  અંહી જાણો પૌરાણિક વાર્તાઓ ભાઈ-બહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રેશમના દોરાની રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બીજી બાજુ, રાખડી બાંધ્યા પછી, ભાઈ બહેનોને તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ સિવાય આ દિવસે […]

તહેવારના સમયમાં ફરવાનું પ્લાન બનાવો છો? તો જાણી લો આ સ્થળો વિશે

આપણા દેશમાં તહેવારની સિઝન આવે અને તરત જ લોકો ફરવા માટે તૈયાર થઈ જાય છે, જો કે તે વાત પણ લોકો કેમની ભૂલી શકે કે આપણા દેશમાં પ્રવાસન સેક્ટર બહુ મોટુ સેક્ટર છે અને દેશની અર્થ વ્યવસ્થામાં આ મોટો ફાળો પણ આપે છે. પણ આ વખતે આપણે વાત કરીશુ ફરવા લાયક સ્થળો વિશેની તો, ફરવા […]

આજે બકરી ઈદ,જાણો નમાઝનો સમય અને આ તહેવારનું મહત્વ

દિલ્હી : 29 જૂને બકરીદનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસને ઈદ-ઉલ-અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં બકરી ઈદને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બકરાની બલિ ચઢાવવાની પરંપરા છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, બકરી ઈદ 12 માં મહિનાના ઝુ-અલ-હિજ્જાની 10મી તારીખે ઉજવવામાં આવે છે. આ તારીખ પવિત્ર રમઝાન મહિનાના અંતના લગભગ […]

ભગવાન જગન્નાથ પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા,25 લાખ ભક્તો ઉત્સવમાં લેશે ભાગ

ભુવનેશ્વર : શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન આ વખતે વિશ્વ પ્રસિદ્ધ પુરી રથયાત્રા ઉત્સવ દરમિયાન લગભગ 25 લાખ લોકોની અપેક્ષા રાખે છે. એક અધિકારીએ આ માહિતી આપી. રથયાત્રા મહોત્સવ 20 જૂનથી શરૂ થશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે આ વાત કહી. એસજેટીએના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર […]

આજે બુદ્ધ પૂર્ણિમાં, ભગવાન ગૌતમ બુદ્ધને માનવામાં આવે છે વિષ્ણુનો નવમો આવતાર

આજે ભગવાન બુદ્ધનો જન્મ દિવસ જેને બુદ્ધપૂર્ણિમાં તરીકે ઉજવાય છે ભગવાન ગૌતમ બુદ્ધને વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે   આજે દેશૃ-વિદેશમાં બુદ્ધપૂર્ણિમાનો તહેવાર મનાવાઈ રહ્યો છે,: ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમા પર થયો હતો, આ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. જ્યારે […]

ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ યોજાશે

અમદાવાદઃ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી, તા.30 મી માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના […]

તહેવારને ધ્યાનમાં લેતા રેલવે વિભાગએ લીધો મહત્વનો નિર્ણય  

દિલ્હી:ધૂળેટીના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 4 અનશિડ્યુલ ટ્રેનો દોડાવવામાં આવી છે.નોંધનીય છે કે ધૂળેટીના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો ઘણો ધસારો રહે છે.સોમવારે પ્રથમ ટ્રેન અમૃતસર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ અમૃતસરથી રવાના થઈ હતી, જ્યારે બીજી ટ્રેન પટના સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. […]

ધૂળેટીમાં બાળકોની સુરક્ષા માટે આ બાબતોનું રાખો ધ્યાન,ચિંતા કર્યા વગર મનાવી શકશો તહેવાર

હોળી – ધૂળેટીને બસ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બાળકો ધૂળેટીમાં પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે.જેમ જેમ હોળી નજીક આવી રહી છે,બાળકો તેમના માતાપિતાને રંગો સાથે રમવાનો આગ્રહ કરતા હોય છે.જો તમારું બાળક પણ ધૂળેટીની જીદ કરી રહ્યું હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.ખરેખર, ધૂળેટીના તહેવાર પર માતા-પિતા […]

મકરસંક્રાતિ પર્વની સાથે મળીને કરીએ ઉજવણી પરંતુ આ પર્વ નિમિતે આટલું કરીએ અને આટલું ન કરીએ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉત્તરાયણ પર્વની પતંગ ઉડાડીને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાયણ તેમજ અન્ય તહેવારો વખતે ચાઈનીઝ તુક્કલ – ચાઈનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાવવામાં આવે છે. તુક્કલમાં હલ્કી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્રસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે […]

ઉતરાયણના તહેવારને ખાસ બનાવવા માંગો છો તો આ રીતે કરો ઉજવણી

ઉતરાયણનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.ત્યારે આ પર્વને બસ ગણતરીના દિવસો બાકી છે.આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે.અને ઘરમાં આ દિવસે ઊંધિયું બનાવવામાં આવે છે. જો તમે આ અવસરને ખાસ બનાવવા માંગતા હોવ તો આ રહી કેટલીક ટિપ્સ. મે પણ તેમને અનુસરીને ઉતરાયણના તહેવારને મજાની બનાવી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code