1. Home
  2. Tag "Festivals"

નાગરિક ઉડ્ડયન મંત્રીની તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા અપીલ

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુવિધા તેમની ટોચની પ્રાથમિકતા છે અને જો જરૂર પડે તો વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. ગઈકાલે નવી દિલ્હીમાં માસિક સમીક્ષા બેઠકમાં, શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઉડ્ડયન સેવાઓમાં સલામતીના ધોરણો પર […]

કચ્છમાં તહેવારો પૂર્ણ ભેળસેળીયુક્ત ધી બનાવતા કારખાના ઉપર દરોડા, 1.4 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ

રાજકોટઃ રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા.૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે. જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ […]

દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે. બિહાર NDA નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોની મુસાફરી જરૂરિયાતો અંગે રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, મંત્રાલયે માત્ર નવી ટ્રેનો જ નહીં પરંતુ અન્ય ઘણી યોજનાઓ […]

તહેવારોમાં બનાવો ટોપરાની આ ખાસ વાનગી, જાણો રેસીપી

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ફક્ત ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે. આ એક એવો તહેવાર છે જે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ તહેવાર શીખવે છે કે ભાઈએ ફક્ત પોતાની જ નહીં પરંતુ દરેક બહેનનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ. બહેનો પોતાના ભાઈના કાંડા પર ઘણી પ્રાર્થનાઓ […]

તહેવારોમાં ઘરે જ બનાવો માવાની આ મીઠાઈ, જાણો રેસીપી

મીઠાઈઓ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તહેવાર હોય કે ખુશીનો ઉત્સવ, લોકો એકબીજાને મીઠાઈ ખવડાવે છે. તહેવારો અને ઉજવણીઓ મીઠાઈ વિના અધૂરા રહે છે. હવે થોડા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ પ્રસંગે લોકો ઘણીવાર બજારમાંથી મીઠાઈઓ ખરીદે છે. આ વખતે રક્ષાબંધન પર, ઘરે મીઠાઈઓ બનાવો અને તમારા ભાઈ અને પરિવારના સભ્યોનું મોં […]

શ્રાવણ માસના તહેવારોમાં બનાવો આ ખાસ મીઠાઈ

હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અનેક શ્રદ્ધાળુઓ શ્રાવણના મહિનાનો ઉપવાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત આ મહિનામાં અનેક તહેવારો આવી રહ્યાં છે. જેથી આ તહેવારમાં ખાસ મીઠાઈ બનાવવા જોઈએ. નારિયેળના લાડુ : માત્ર 10-15 મિનિટમાં બનેલી આ મીઠાઈ તીજ પર સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેને બનાવવા માટે, માવાને એક તપેલીમાં શેકી […]

તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોની 2315 ટ્રીપ ચલાવશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે આ વર્ષે 1 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમ્યાન મુસાફરોની સુવિધા માટે 6 હજાર 556 સ્પેશયલ ટ્રેનો ચલાવશે.આમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે ભારતના તમામ રેલવે ડિવઝનમાં સૌથી વધુ છે.દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે દર વર્ષે […]

તહેવારોમાં ગલગોટા સહિત વિવિધ ફુલોનું વિશેષ મહત્વ: ફુલોની ખેતી કરતા ખેડૂતોની આવક બમણી થઈ

ગુજરાતની ખેતીમાં દિનપ્રતિદિન પરિવર્તન આવતુ જાય છે. રાજયના ખેડૂતો નવીન ખેત પધ્ધતિ, નવી જાતો અને નવીન ટેકનોલોજીમાં સતત રસ લેતા થયા છે. જે ગુજરાતના કૃષિકારોની જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. આવા ખેડૂતો પૈકી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામના એક પ્રગતિશિલ આદિવાસી ખેડૂત યશકુમાર ગામીત અને તેજલભાઇ રાકેશભાઇ ચૌધરીએ બાગાયત વિભાગની ૨૦૨૩-૨૪મા છૂટા ફુલોની ખેતીની યોજનાનો […]

સીએમ યોગીએ અધિકારીઓને આપ્યા નિર્દેશ,કહ્યું- તહેવારોમાં આ બાબતોનું રાખવામાં આવે ધ્યાન

લખનઉ:આગામી પર્વ અને તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ યોગીએ તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ તેમની ઓફિસના દરવાજા સામાન્ય જનતા માટે ખુલ્લા રાખવા […]

ગુજરાતની ઉત્સવઘેલી સરકારે બે વર્ષમાં ઉત્સવો પાછળ 57 કરોડનો ધૂંમાડો કર્યો

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વાર-તહેવારે ઉત્સવો ઊજવવામાં આવતા હોય છે. વિવિધ ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય  છે. ટુરિઝમને વેગ આપવા તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે લોકોત્સવ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ સહિતના ઉત્સવો ઊજવવા પાછળ કુલ 57 કરોડ રૂપિયા જેટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code