અંજીર માત્ર ડ્રાયફ્રૂટ જ એનર્જીનો સ્ત્રોત છે , જાણો તેનું સેવન શા માટે કરવું જોઈએ
સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ ખાવાથી અનર્જી સહીત શરીરમાં અનેક ફાયદાઓ થાય છે જેમાં દરેક સુકા મેવાના જુદા જુદા ગુણો હોય છે, જેમાં અંજીરના પણ કેટલાક પોતાના ખાસ ગુણ ધરાવે છે, ખાસ કરીને સ્ત્રીઓને અંજીરનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળી શકે છે, આ સાથે જ જ્યારે સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે અંજીરનું સેવન કરાવવામાં આવતું હોય છે […]