1. Home
  2. Tag "fishermen"

પાક મરીને પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ સાથે 35 માછીમારોના કર્યું અપહરણ

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ પાકિસ્તાન પોતાની હરક્તા કરવાનું છોડતું નથી. પાકિસ્તાન મરીન એજન્સીએ પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ્સ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું છે. સૌરાષ્ટ્રના માછીમારો ઘણી વખત દરિયો ખેડતા આંતર રાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યારે પાક. મરીન દ્વારા માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોય છે. સૂત્રોના જણાવ્યા […]

પાક. મરીન સિક્યુરિટીએ ભારતીય બોટ સહિત 6 માછીમારનું કર્યું અપહરણ

અમદાવાદઃ  પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ વધુ એક વખત નાપાક હરકત કરી છે. ભારતીય જળસીમા નજીકથી પોરબંદરની એક બોટ અને 6 માછીમારો ના અપહરણ કર્યા છે. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે.   ભારતીય જળસીમાં નજીકથી પોરબંદરની 1 બોટ અને 6 માછીમારનું અપહરણ કર્યું હતું. આ અંગે માછીમાર અગ્રણી […]

પાકિસ્તાનની જેલમાં માછીમારો સહિત 319 ભારતીય બંધ

દિલ્હીઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં 270 જેટલા માછીમારો સહિત 319 જેટલા ભારતીય બંધ છે. બીજી તરફ ભારતની વિવિધ જેલમાં 77 માછીમારો સહિત 340 પાકિસ્તાની નાગરિકો બંધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન દર વર્ષે બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code