500થી વધુ જવાનોએ નક્સલવાદીઓના મોટા લીડરોને ઘેર્યાં, અત્યાર સુધીમાં પાંચના મોત
દંતેવાડા અને બીજાપુર બોર્ડર પર આજે સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. પણ ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. હથિયારો પણ મળી આવ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી INSAS, 303, 315 બોર બંદૂકો મળી આવી છે. 500થી વધુ જવાનોએ નક્સલવાદીઓના મોટા નેતાઓને ઘેરી લીધા છે. મામલાની […]