દિલ્હીના બુરારી વિસ્તારમાં 4 માળની ઈમારત ધરાશાયી, પાંચના મોત
નવી દિલ્હીઃ દિલ્હીના બુરારી વિસ્તારમાં 4 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. દુર્ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 21 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઈમારત તાજેતરમાં જ બનાવવામાં આવી હતી અને તેનું બાંધકામ લગભગ દોઢ વર્ષ પહેલા શરૂ થયું […]