1. Home
  2. Tag "flight"

અમદાવાદથી ફ્લાઈટમાં કરોડોના દાગીના ભરેલું પાર્સલ બેંગ્લોર ન પહોંચતા ફરિયાદ

અમદાવાદ, 5 મે 2026: Parcel filled with jewelry not reaching Bangalore શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર લોજિસ્ટિક કંપની દ્વારા અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં સોના ચાંદીના સાત જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ટાઇટન કંપનીના સોના- ચાંદીના દાગીનાનું કુલ રૂ. 2.57 કરોડની મત્તા ભરેલું એક પાર્સલ બેંગ્લોર પહોંચ્યું નહોતું. આ બાબતે લોજિસ્ટિક કંપની દ્વારા આકાશ એરલાઇન […]

ફ્લાઇટમાં 60 ટકા મફત સીટ પસંદગી ફરજિયાત કરવાના આદેશને સરકારે મોકૂફ રાખ્યો

નવી દિલ્હી, 4 એપ્રિલ 2026: કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં 60% સીટો મફત રાખવાનો આદેશ એરલાઇન્સની રજૂઆતો બાદ હાલ મોકૂફ રાખ્યો છે. ઓપરેશનલ અને ભાડાના માળખા પર પડતી અસરોની સમીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી જૂનો નિયમ (20% ફ્રી સીટ) જ અમલમાં રહેશે. કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈપણ વધારાના શુલ્ક વિના આપવાના તેના […]

કતારમાં ફસાયેલા 500 થી વધુ ભારતીયો ફ્લાઇટમાં નવી દિલ્હી અને અન્ય સ્થળો માટે રવાના થયા

નવી દિલ્હી, 12 માર્ચ 2026: કતાર સ્થિત ભારતીય દૂતાવાસે માહિતી આપી છે કે દેશમાં ફસાયેલા 500 થી વધુ ભારતીયો કતાર એરવેઝની ફ્લાઇટ્સ દ્વારા નવી દિલ્હી અને અન્ય સ્થળોએ જવા રવાના થયા છે. દૂતાવાસે માહિતી આપી છે કે કતાર એરવેઝ આજે ભારત માટે બે ફ્લાઇટ્સ ચલાવશે, એક નવી દિલ્હી અને એક મુંબઈ. દૂતાવાસે જણાવ્યું હતું કે […]

DRDO અને ભારતીય નૌકાદળે સ્વદેશી ADC-150નું ફ્લાઇટમાં સફળ રિલીઝ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, 11 માર્ચ 2026: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે ગોવાના દરિયાકાંઠે P8I વિમાનમાંથી સ્વદેશી રીતે વિકસિત ADC-150 એર-ડ્રોપેબલ કન્ટેનરના ચાર સફળ ઇન-ફ્લાઇટ રિલીઝ પરીક્ષણો સંયુક્ત રીતે કર્યા. આ પરીક્ષણો 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026 દરમિયાન થયા હતા. આ એર-ડ્રોપેબલ કન્ટેનર 150 કિલોગ્રામ પેલોડ પહોંચાડવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. […]

વાયુસેનાનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત: બંને પાયલટના મોત, ઉડાન ભરતા જ સંપર્ક તૂટ્યો હતો

નવી દિલ્હી, 6 માર્ચ 2026: ભારતીય વાયુસેનાનું એક ફાઈટર જેટ સુખોઈ-30 આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝારી ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટના મોત નીપજ્યા છે. વાયુસેનાના પ્રવક્તાએ શુક્રવારે સવારે વિમાન ક્રેશ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં વિમાનના બંને પાયલટ – સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રવેશ દુર્ગાકર […]

કુવૈતથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બ ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: ઈન્ડિગોની એક ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટ કુવૈતથી હૈદરાબાદ જઈ રહી હતી. ફ્લાઈટ દરમિયાન ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી. ફ્લાઈટને ઝડપથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી. અહેવાલો અનુસાર, દિલ્હી એરપોર્ટ પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મોકલવામાં આવી હતી. ઇમેઇલ મળતાં જ, એરપોર્ટ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું અને ઈન્ડિગો […]

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ થયું હતું.આ ઘટનાનું કારણ અને જાનહાનિનો આંકડો હજુ સ્પષ્ટ નથી. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્લાઇટ ક્રૂ સહિત 20 તુર્કી કર્મચારીઓ સવાર હતા, પરંતુ અન્ય દેશના મુસાફરો વિશે કોઈ વધારાની વિગતો આપી નથી. દરમિયાન, સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે યુએસ-નિર્મિત વિમાનમાં […]

પ્લેનક્રેશની ધટનાને પગલે ફ્લાઈટને નડતરરૂપ ઈમારતો સામે કાર્યવાહી કરાશે

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઉભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. વિમાને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી હતી […]

જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ જયપુરથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. સાવચેતીના પગલા તરીકે, સોમવારે રાત્રે 8:43 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ રાત્રે 8:50 વાગ્યે લેન્ડ થઈ હતી. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ કામગીરી પર […]

ટ્રમ્પે અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પાછા મોકલ્યા, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીયોને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, એક અધિકારીએ આ અંગે માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code