1. Home
  2. Tag "flight"

ઈન્ડિગો 2 માર્ચથી ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા તૈયારઃ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી

ઇટાનગર:ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો 2 માર્ચથી આ ફ્લાઈટ સેવા શરૂ કરશે.આ અંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ માહિતી આપી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો 2 માર્ચથી ઇટાનગરના ડોની પોલો એરપોર્ટથી દિલ્હી માટે તેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે.ખાંડુએ […]

અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઈટમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા મુસાફરોને બે કલાક બેસી રહેવું પડ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રવિવારે રાતના સમયે મુંબઈ જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ફ્લાઈટને રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી. તેમજ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા 156 પ્રવાસીઓને બે કલાક બેસી રહેવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે […]

અમદાવાદમાં કૂવૈતની ફ્લાઈટના પાયલોટને ઉપડવાના સમયે જ ખબર પડી કે ફયુઅલ ઓછું છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કૂવૈત જતી ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી. પ્રવાસીઓ પણ પોતાની સીટ પર બેસી ગયા હતા. દરમિયાન પાયલોટને ખબર પડી કે ફ્લાઈટમાં ફ્યુઅલ ઓછું છે. આથી ફ્લાઈટના કેપ્ટને ગ્રાઉન્ડ સ્ટાફને મેસેજ આપવો પડ્યો હતો. અને ફ્લાઈટમાં ફ્યુઅલ પુરાવ્યા બાદ રવાના થઈ હતી આમ ફ્લાઈટ તેના નિર્ધારિચ સમય કરતા દોઢ કલાક […]

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ એકાએક રદ કરાતા 130 પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે ફ્લાઈટની સખ્યામાં પણ વધારો થયો છે. સાથે ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થવાના બનાવો પણ વધી રહ્યા છે. જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ કેન્સલ થતાં 130 જેટલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એરપોર્ટ પર પ્રવાસીઓને જવાબ પણ સંતોષજનક નહીં […]

મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની માહિતી મળતા હડકંપ,દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારાયા

દિલ્હી:મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં અફરાતફરી ફેલાઈ જવા પામી છે.ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી ફ્લાઈટની તપાસ કરવામાં આવી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. આ […]

લો બોલો.. 37 હજાર ફુટની ઉંચાઈએ ફ્લાઈટને ઓટોમોડ ઉપર મુકીને બે પાયલોટ સૂઈ ગયા

નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખારતુમથી ઇથોપિયાની રાજધાની અદીસ અબાબા જતી ફ્લાઈટના બંને પાયલોટ સૂઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બંને પાયલોટ સૂઈ જતા એરપોર્ટથી આગળ નીકળી ગયું. બાદમાં તેને પરત લાવીને લેન્ડ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 183 મુસાફરો હતા. તંત્રએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવીને તેની તપાસના આદેશ કર્યાં હોવાનું જાણવા મળે છે. […]

દિલ્હી એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના ટળી, કાર ફ્લાઈટના નીચે આવી ઉભી રહી

દિલ્હી એરપોર્ટ ઉપર બેદરકારીની મોટી ઘટના સામે આવી છે. અહીં ઉભેલી એક ફ્લાઈટની બીલકુલ નીચે અચાનક એક મોટરકાર આવીને ઉભી રહી હતી. આ બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. આ એરક્રાફ્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ટી-2 ઉપર ઉભુ હતું. જો કે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આ વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ […]

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન તમામ પેસેન્જર સુરક્ષિત દિલ્હી:સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code