1. Home
  2. Tag "Flights"

રાજકોટ-દિલ્હી જતી ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાજકોટમાં મુસાફરો રઝળ્યા

રાજકોટઃ શહેરમાં એરપોર્ટ નાનું હોવાથી ફ્લાઈટ્સ માટે પાર્કિંગની સમસ્યા કાયમ રહેતી હોય છે. શહેરના એર પોર્ટ પર છેલ્લા મહિનાઓમાં પ્રવાસીઓના ટ્રાફિકમાં સારોએવો વધારો થયો છે. એરલાઈન્સ કંપનીઓ કોલકત્તા સહિત અન્ય શહેરોમાં પણ રાજકોટથી નવી ફ્લાઈટ શરૂ કરવા મંજુરી માગી રહી છે. પણ પાર્કિંગના અભાવને કારણે નવી ફ્લાઈટને ઉડાનની મંજુરી આપવામાં આવતી નથી. ત્યારે રાજકોટથી દિલ્હી […]

ભાવનગરના એરપોર્ટને બંધ નહીં કરાય, 15મી એપ્રિલથી ફલાઈટ ઉડાન ભરશે

ભાવનગરઃ શહેરને નિયમિત વિમાની સેવા મળતી નથી. ફ્લાઈટ શરૂ કરવામાં આવ્યા બાદ મહિના-બે મહિનામાં પેસેન્જરો મળતા નથી એવા બહાને ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવતી હોય છે. ભાવનગરથી વિમાની સેવા આગામી તા.27 માર્ચથી બંધ થઇ રહી છે ત્યારે સ્પાઇસ જેટની ભાવનગરની વિમાની સેવા આગામી તા.15 એપ્રિલ,2022થી પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સાંસદ ભારતીબેન […]

બિઝનેસ: ભારતની મંજૂરી બાદ અનેક એરલાઈન્સ વધારી રહી છે તેની ફ્લાઈટ્સ

ફ્લાઈટ સર્વિસ વધવાની સંભાવના ભારતમાં હવે કોરોનાથી રાહત કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો દિલ્હી:કોરોનાવાયરસની મહામારી પછી વિશ્વ ફરીવાર ટ્રેક પર આવી રહ્યું છે લોકોને હવે કોરોનાથી રાહત મળી છે. વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંતભાગથી નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હોવાથી ભારતના ગ્રાહકોને વિમાની સફર કરવા માટેના વ્યાપક વિકલ્પો મળી રહેશે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 27 […]

20 વર્ષ બાદ કેશોદનું એરપોર્ટ ધમધમતુ થશે, 12મી માર્ચથી મુંબઈની ફ્લાઈટ્સ ઉડાન ભરશે

જુનાગઢઃ કેશોદ શહેર વર્ષો પહેલા વિમાની સેવાથી જોડાયેલું હતું. પરંતુ કાળક્રમે વિમાની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. આખરે બે દાયકા બાદ સોરઠનું કેશોદ એરપોર્ટ આગામી 12 માર્ચથી પુનઃ ધમધમતુ  થશે. સોરઠ વિસ્તારના અનેક લોકો મુંબઈમાં સ્થાયી થયેલા છે. અને અવાર-નવાર પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે કેશોદ-મુબઈ વચ્ચેની વિમાની સેવાથી સોરઠ પંથકને સારોએવો […]

રશિયા-યુક્રેન યુદ્ધ : 3,726 ભારતીયોને પરત લાવવા માટે 19 ફ્લાઇટ્સ થશે રવાના

નવી દિલ્હી: ગુરુવારે, IAF અને ભારતીય કેરિયર્સ યુક્રેનના પડોશી દેશોમાંથી 3,726 ભારતીયોને ભારત પરત મોકલશે, તેમ ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું. ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે,ઓપરેશન ગંગા અંતર્ગત આજે 3726 ભારતીયોને પરત લાવવામાં આવશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આમાંથી 8 ફ્લાઇટ્સ બુકારેસ્ટથી, 2 ફ્લાઇટ્સ સુસેવાથી, 1 ફ્લાઇટ્સ કોસીસથી, […]

કોવિડના વધતા કેસ વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય, 28 ફેબ્રુઆરી સુધી કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

કોવિડના વધતા કેસ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય હવે 28 ફેબ્રુઆરી, 2022 સુધી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર રહેશે પ્રતિબંધ અગાઉ 31, જાન્યુઆરી, 2022 સુધી પ્રતિબંધ હતો નવી દિલ્હી: દેશમાં કોવિડની ત્રીજી લહેર ચાલી રહી છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોવિડના રોગચાળાને જોતા કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ પરના […]

કોવિડના વધતા પ્રકોપ બાદ આ એરલાઇન્સને લીધો નિર્ણય, આ રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી

કોવિડનો પ્રકોપ વધતા ઇન્ડિગો એરલાઇન્સનો નિર્ણય આગામી 3 મહિના સુધી કેટલાક રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી ઇન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફંડ આપવાની પણ જાહેરાત કરી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના 1700થી વધુ કેસ સામે આવ્યા છે. દેશ ફરીથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે અને હવે તેની અસર કેટલીક સેવાઓ પર પણ પડી રહી છે. હવે […]

ઓમિક્રોનને લઈને ઉડાન સેવાઓ પ્રાભાવીતઃ-વિશ્વભરની 11 હજાર 500 ફ્લાઈટ રદ

ઓમિક્રોનને લઈને વિમાનસેવાઓ પ્રભાવીત વિશ્વભરમાં 11 હજારથી વધુ ફ્લાઈટ રદ   દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ મંડળાઈ રહ્યું છે જેની સીધે સીધી અસર ઉડાન સેવાઓ પર જોવા મળી રહી છે, ત્યારે વિશ્વભરની જો વાત કરવામાં આવે તો 11 હજાર 500 જેટલી ફ્લાઈટોને ઓમિક્રોનના કારણે રદ કરવામાં આવી છે. મળતી માહિતચી પ્રમાણે ઓમિક્રોનના […]

નાતાલની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ, વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ

ઓમિક્રોનની મજબૂત પકડથી ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી લોકો ઘરે જ નાતાલની ઉજવણી કરવા માટે મજબૂર નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ સમગ્ર વિશ્વમાં ફરીથી જોવા મળી રહ્યો છે. યુરોપ, અમેરિકામાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે લોકો ઓમિક્રોનના ડરે ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ક્રિસમસનું […]

મહાનગરોમાં રાત્રે લેસર અને બીમ લાઈટ્સને લીધે ફલાઈટ્સના પાયલટને પડતી મુશ્કેલીઓ

સુરતઃ રાજ્યના મહાનગરોમાં લગ્ન સમારોહ રિસેપ્શન કે અન્ય મેળાવડાંઓમાં લેર અને હાઈબીમ્બ લાઈટ્સનો ઝગમગાટ કરવામાં આવતો હોય છે. લેસર અને બીમ લાઈટને પ્રકાશ આકાશમાં ખૂબ ઊંચે સુધી જતો હોય છે. પણ તેનાથી રાતના સમયે ફલાઈટ્સના પાયલટને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારી કાર્યક્રમ હોય, કોઈ કોર્પોરેટ ફંક્શન હોય કે પછી લગ્ન સમારોહ હોય, હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code