1. Home
  2. Tag "floods"

સિક્કિમમાં પૂરના કારણે અનેક વિસ્તારો સંપર્ક વિહોણા, તમામ મદદ પહોંચાડવાની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ સિક્કિમના ઉત્તરમાં કુદરતે તબાહી મચાવી. ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીના જળસ્તરમાં અનેક ફૂટનો વધારો થયો. વાદળ ફાટ્યા પછી પૂર આવવાને કારણે સેનાનાં 23 જવાન પણ ગૂમ થયા છે. જોકે તેમાંથી એક જવાનને બચાવી લેવાયો છે. પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સંરક્ષણ મંત્રાલયે […]

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. દરમિયાન રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો આ […]

મહારાષ્ટ્રમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મળશે નવા મકાનો,મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઇરશાલવાડી ગામમાં પૂર અને ભૂસ્ખલનથી બચેલા લોકોના પુનર્વસન માટે એક પ્લોટની ઓળખ કરવામાં આવી છે, જ્યાં સિડકો તેમના માટે કાયમી મકાનો બાંધશે. શિંદેએ વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકો માટે વધુ નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી. રાયગઢ જિલ્લાના ઇરશાલવાડી ગામમાં 19 જુલાઇના ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 27 […]

દિલ્હીમાં આવેલ પૂર પર PM મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર સાથે કરી વાત,પાણી ભરાવાની સ્થિતિની કરી સમીક્ષા

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિદેશથી દિલ્હી પરત ફર્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના અને રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પૂછપરછ કરી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ટ્વીટ કર્યું કે વડા પ્રધાને નિર્દેશ આપ્યો કે કેન્દ્રની મદદ અને સહકારથી દિલ્હીના લોકોના હિતમાં શક્ય […]

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]

વિનાશક પૂરની તબાહી બાદ પાકિસ્તાનમાં હવે આ વાતનો ખતરો,WHOએ આપી ચેતવણી

દિલ્હી:વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિનાશક પૂરના પગલે પાકિસ્તાનમાં પાણીજન્ય રોગો ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે. WHOના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,પાકિસ્તાનના પૂર પ્રભાવિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને તેનાથી કોલેરા અને અન્ય બીમારીઓ થઈ શકે છે. WHOએ પાકિસ્તાનના પૂરથી […]

પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ વધુ વણસી,અત્યાર સુધીમાં 1,290 લોકોના મોત : WHO

દિલ્હી:પાકિસ્તાનમાં પૂરને કારણે ઓછામાં ઓછા 1,290 લોકો માર્યા ગયા છે, જયારે 12 હજાર પાંચસો ઘાયલ થયા છે અને છ લાખથી વધુ લોકો બેઘર થયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. WHOએ કહ્યું કે 1,290 થી વધુ લોકો માર્યા ગયા અને 12,500 ઘાયલ થયા અને 30 કરોડ 30 […]

પાકિસ્તાનમાં પૂરથી ગંભીર અસર,લોકોમાં ચામડીને લગતા રોગની સમસ્યા જોવા મળી

પાકિસ્તાનમાં અત્યારે પુરથી હાલત ખરાબ છે, કુદરતી આફતથી દેશમાં કરોડો ડોલરનું નુક્સાન થયું છે જેમાં લગભગ 10 લાખથી વધારે ઘર પડી ભાંગ્યા છે અને આરોગ્યને લગતી સમસ્યાઓ પણ ઉભી થવા લાગી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આરોગ્ય સુવિધાઓ સહિત જટિલ માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. પૂરને કારણે પાકિસ્તાનના મેદાનો અને ખેતરોના વિશાળ વિસ્તારો પાણીથી ઘેરાયેલા […]

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના અનેક ગામોમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code