1. Home
  2. Tag "floods"

પાકિસ્તાનમાં પૂરથી ગંભીર અસર,લોકોમાં ચામડીને લગતા રોગની સમસ્યા જોવા મળી

પાકિસ્તાનમાં અત્યારે પુરથી હાલત ખરાબ છે, કુદરતી આફતથી દેશમાં કરોડો ડોલરનું નુક્સાન થયું છે જેમાં લગભગ 10 લાખથી વધારે ઘર પડી ભાંગ્યા છે અને આરોગ્યને લગતી સમસ્યાઓ પણ ઉભી થવા લાગી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આરોગ્ય સુવિધાઓ સહિત જટિલ માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. પૂરને કારણે પાકિસ્તાનના મેદાનો અને ખેતરોના વિશાળ વિસ્તારો પાણીથી ઘેરાયેલા […]

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના અનેક ગામોમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ […]

પાકિસ્તાનઃ ભારે વરસાદ અને પૂરને પગલે 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વણસી છે અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. પૂરને પગલે 10 લાખથી વધારે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરને પગલે એક હજારથી વધારે લોકોના મૃત થયાનું જાણવા મળે છે. સરકારે 72 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાડોશી દેશ […]

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે જનજીવન ખોરવાયુઃ 3 કરોડ લોકોને અસર

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેથી અનેક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ અનેક લોકોના ભારે વરસાદને કારણે મૃત્યુ થયાં છે. દરમિયાન વરસાદ અને પૂરને કારણે 3 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. દેશના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટરે તેને માનવતાવાદી આપત્તિ ગણાવી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને રાહત પ્રયાસોમાં […]

પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ,સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી

 પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી   343 બાળકો સહિત 937 લોકોના મોત દિલ્હી:પૂર અને વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ડેટા અનુસાર, વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી […]

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ વરસાદને કારણે આવ્યું પૂર પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય […]

અસામમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 દિવસમાં 135 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ અસમ અને મણિપુર સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. અસમમાં 10 દિવસના સમયગાળામાં લગભગ 135 લોકોના મોત થયાં છે, જ્યારે લાખો લોકો પ્રભાવિત થયાં છે. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણિપુર અને સિક્કિમમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મણિપુરમાં કેટલાક […]

આસામમાં પૂરની તબાહી,ચાર લાખ લોકો પ્રભાવિત,અત્યાર સુધીમાં 8 લોકોના મોત

આસામમાં પૂરની તબાહી ચાર લાખ લોકો પ્રભાવિત અત્યાર સુધીમાં 8 લોકોના મોત  દિસપુર :આસામના વિસ્તારોમાં પૂરના પાણીને કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે.ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામની બરાક વેલી અને દિમા […]

જર્મનીમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, પૂરની ચોતરફ તારાજી, 156નાં મોત, 1300થી વધુ લાપતા

કુદરતના પ્રકોપનું ભોગ બન્યું જર્મની જર્મનીના સર્વત્ર પૂરને કારણે ભયાનક દ્રશ્યો સર્જાયા અત્યારસુધી કુલ 156 લોકોનાં મોત નિપજ્યા જર્મનીના 1300થી વધુ લોકો લાપતા થયા નવી દિલ્હી: જર્મની અત્યારે કુદરતના પ્રકોપનું ભોગ બન્યું છે. જર્મનીના પશ્વિમ અને દક્ષિણ ભાગમાં પૂરના કારણે તબાહીની દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂરના કારણે અહીંયા સેંકડો લોકો લાપતા થયા છે. અનેક […]

મધ્ય વિયેતનામના પૂરગ્રસ્તોની મદદ માટે ભારતનું જહાજ રાહત સામગ્રી લઈને પહોંચ્યું

દિલ્હીઃ ભારતના દુનિયાના મોટાભાગના દેશો સાથે સારાસંબંધ છે અને ભારત દ્વારા મિત્ર દેશોમાં આફતના સમયમાં મદદ કરવામાં આવે છે. દરમિયાન મધ્ય વિયેતનામમાં પૂરગ્રસ્ત લોકો માટે 15 ટન રાહત સમગ્રી લઈને ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ ક્લિટન વીયેતનામના બંદરગાહ, હોશ ચી પોર્ટન અને હોશ ચી મિન્હ સિટી પહોંચ્યું હતું. આ ઉપરાંત આઈએનએસ ‘કિલ્ટન’ જહાજ 26 થી 27 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code