એ હાલો હાલોને મેળે… આદિવાસીઓની સંસ્કૃતિને ઉજાગર કરતો ભંગોરિયા હાટનો લોકમેળો
છોટા ઉદેપુરઃ ગુજરાતમાં નવરાત્રિની જેમ વાર-તહેવારે યોજાતા લોક મેળાઓનું પણ વિશેષ મહાત્મ્ય છે. જેમાં હોળી અને ધૂળેટીના તહેવારોમાં આદિવાસી સમાજ દ્વારા અનેક સ્થળોએ લોકમેળા યોજાતા હોય છે. આદિવાસી સંસ્કૃતિને ઊજાગર કરતા ભાતીગળ મેળામાં આદિવાસી યુવક-યવતીઓ ઢોલના તાળે ઝૂંમી ઊઠતા હોય છે. જેમાં છોટાઉદેપુર જિલ્લો એ પૂર્વપટ્ટીનો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. એક તરફ મહારાષ્ટ્ર અને […]