રાજકોટઃ ફુટપાથ ઉપર સૂઈ રહેલા 700 શ્રમિકોને રૈનબસરામાં ખસાડાયાં
રાજકોટ કોર્પોરેશને શરૂ કર્યું અભિયાન સમગ્ર શહેરમાં રાત્રિના સમયે કરાશે ચેકીંગ મેયર અને કમિશનરએ કર્યું ચેકીંગ અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં ફુટપાથ ઉપર રહેલા શ્રમજીવીઓને રહેવા માટે રૈનબસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતા અનેક શ્રમજીવીઓ રાત્રિના સમયે રસ્તા ઉપર સૂઈ જતા હોવાનું જોવા મળે છે. દરમિયાન રાજકોટમાં મનપાએ ફુટપાથ ઉપર રહેતા લોકોને રૈન […]